‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું ?...
સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ
ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમા?...
મારા માથે રૂ.15 કરોડનું દેવું, હવે કોઈ રસ્તો બચ્યો નથી… બંદૂકથી ગોળી મારી બિઝનેસમેનની આત્મહત્યા
ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં રિયલ એસ્ટેટના બિઝનેસમેને પોતાને ગોળીમારી આત્મહત્યા કરી લીધી છે. 36 વર્ષિય બિઝનેસમેન શહવાજ સિદ્દીકીએ ફેસબુક લાઈવ કરીને ઓફિસમાં જ પોતાની ગોળી મારી છે. ફેસબુક લાઈવ...