બજરંગ દળના કાર્યકરને માર મારવામાં આવ્યા બાદ ઉજ્જૈનમાં તણાવ ફાટી નીકળ્યો
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના તહસીલ વિસ્તારમાં એક હિન્દુત્વવાદી નેતા પર હુમલા બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. બજરંગ દળના સભ્ય સોહેલ ઠાકુરને માર મારવામાં આવતા ગુસ્સે ભરાયેલા ટોળા...
ભોપાલમાં લવ જેહાદ આરોપીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર કાર્યવાહી
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટા પગલાં હેઠળ લવ જેહાદ અને બળાત્કારના ગંભીર કેસમાં સંકળાયેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ભો?...
ઉજ્જૈનમાં મોતી મસ્જિદ પાસે ભગવાન ગણેશજીની શોભાયાત્રા પર પથ્થરમારો
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્ર?...
નવરાત્રિમાં બિનહિંદુઓની એન્ટ્રી બંધ કરાવવા હિંદુ સંગઠનોની રાજકોટ કમિશનરને અરજી
હાલ દેશમાં હિંદુ તહેવારોની સીઝનનો માહોલ સર્જાયો છે. ગણેશોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને તરત જ નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ગરબા મહોત્સવનું ખ?...
કોર્ટે હિંદુ સગીરાને નિશાન બનાવનાર શાહબાઝને ફટકારી 7 વર્ષની સજા અને ₹1 લાખનો દંડ
હરિયાણાના યમુનાનગર જિલ્લાના જગાધરી શહેરમાં આવેલ એક કોર્ટે ‘લવ જેહાદ’ના એક ગંભીર મામલામાં 17 જુલાઈ, 2025ના રોજ નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. આ મામલે કોર્ટે 35 વર્ષીય મુસ્લિમ પુરુષ શાહબાઝને એક 14 વર્ષ?...
આણંદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
મકસુદ રાણાએ મુકેશ નામ જણાવીને ૩૦ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાનું વચન આપીને દુષ્કર્મ આચર્યું આણંદ: તા.૨૭ આણંદ શહેરમાં રહેતી એક ૩૦ વર્ષની યુવતી સાથે ચારેક વર્ષથી બોરસદ તાલુ?...