પૂરગ્રસ્ત પંજાબની મદદ માટે ગુજરાતે રાહતસામગ્રી સાથે મોકલી વિશેષ ટ્રેન, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રવાના કરાવી
પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક...
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓના પહેલા સમૂહે આજે જમ્મુથી યાત્રા આરંભી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર સ્થિત બેઝ કેમ્પ પરથી યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. યાત્રીઓ બ?...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર તેમજ જિલ્લા એસ.પી દ્વારા લીલી ઝંડી આપીને બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું
નડિયાદ મા 35 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર તેમજ જિલ્લા એસ.પી દ્વારા લીલી ઝંડી આપી ને બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હ...