વડતાલધામ સર્કલનું સંતો અને ગુજરાત સરકારના મંત્રીઓના હસ્તે લોકાર્પણ કરાયું
૧૫/૦૩/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ઉદઘાટન થયું હતું, જેમા માન. રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ?...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ ...