નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ સસ્પેન્ડ
કચ્છના નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક ગંભીર ધાર્મિક વિવાદ સામે આવ્યો છે, જે બાળકની સલામતી અને ધાર્મિક ભાવનાઓ સાથે સંકળાયેલી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કર?...
ઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં ગુરુવાર (22 જાન્યુઆરી 2026)ની સાંજે શરૂ થયેલા સાંપ્રદાયિક તણાવે શુક્રવારે જુમ્માની નમાજ બાદ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તાર અશાંત ?...
સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી
દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાય...
કોંગ્રેસ નેતા અસદ જિલાનીએ ભારત માતાને કહ્યાં ‘ડાયન’, એમપી પોલીસે કરી ધરપકડ
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક નેતા અસદ ખાન જિલાનીની ધરપકડ એક ગંભીર વિવાદને કારણે કરવામાં આવી છે. તેણે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે બહાર પાડવામાં આ?...
અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિ?...
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલ છાવણીમાં ફેરવાઈ, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે તણાવ અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના જ સ્કૂલન...