NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશર...
CBSE OSM વિવાદ બાદ મોટું એક્શન : અધ્યક્ષ-સચિવ હટાવાયા, તપાસ સમિતિના વડા બન્યા એસ. રાધા ચૌહાણ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની OSM સિસ્ટમને લઈને દેશભરમાં ઉઠેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે CBSEના તત્કાલીન અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે ...
સેવા તીર્થ ઉદ્ઘાટન : PM મોદી આજે કરશે નવા હાઇટેક સરકારી સંકુલનું લોકાર્પણ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ નવા સરકારી સંકુલ “સેવા તીર્થ”નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું આ આધુનિક સંકુલ દેશની વહીવટી વ્યવસ?...
દેશમાં 5000થી વધુ શાળાઓ ‘શૂન્ય’ વિદ્યાર્થીવાળી, 70% તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં
લોકસભામાં તાજેતરમાં રજૂ કરાયેલા એક મહત્વપૂર્ણ અહેવાલમાં દેશની શાળા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. શિક્ષણ મંત્રાલયે સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમ અને અમરિન્દર સિંહ રાજા વારિંગના ...