સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિવિધ આયોજનો
ગોહિલવાડનાં ગૌરવ સમાન શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવ?...
ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન
સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન થયું છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા સંકલન રહ્યું છે. ભાવનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભર...
નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની થઈ પૂજન વંદના
સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની પૂજન વંદના થઈ છે. શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો. શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન સંસ્કૃતિનાં નવરાત્...
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી થઈ. આ પ્રસંગે ૧૩૫ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં બટુક ભોજન સાથે આશ્રમમાં પૂજન વંદના અને પ્રસાદ લાભ આયોજન થઈ ગયું. ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. ભાવ?...