click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ.
Gujarat

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ.

આદિવાસીઓના વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર : બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિ .

Last updated: 2023/08/09 at 6:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પરંપરાગત ડાંગી નૃત્યો તથા જનકલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા.

વિશ્વના ધ્યાનાકર્ષણ માટે ૧૯૯૪માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભગવાનપુરા શોપિંગ સેન્ટર ખાતે ધારાસભ્યો ઈશ્વરભાઈ પરમાર અને મોહનભાઈ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આદિવાસીઓના વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર. આ વર્ષે રાજ્યના બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓના આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે ૬૬૭ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

વધુમાં ઇશ્વર ભાઈ પરમારે કહ્યું કે, ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના ૩૦૫૨ ગામોને આવરી લેતી રાજ્ય સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. રાજ્યના ખેડૂતો માટે વાવણીથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાનું સુચારૂ આયોજન કર્યું છે.

પ્રેરક ઉદ્બોધન કરતા મોહનભાઈ ઢોડીયાએ કહ્યુ કે, પ્રત્યેક આદિવાસી બંધવના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં આદિવાસી જનસમૂહને કેન્દ્રમાં રાખી વિકાસ માટે કરોડોની જોગવાઈઓ અને તેનો અમલ થતો રહે છે. આદિવાસી બાળકો માટે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, આદિવાસી પરિવારો માટે પાકા આવાસ, પાણી, આરોગ્ય ઉપરાંત વન અધિકારો થકી રાજ્યના સમગ્ર આદિવાસી પટ્ટાનો કાયાકલ્પ થયો છે.

આ પ્રસંગે ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે મહુવા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સાધન સહાયના ચેકો તથા મંજૂરી પત્રો અર્પણ કરાયા સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત આદિવાસી સાંસ્કૃતિક કૃતિ, ડાંગી નૃત્યો રજૂ કરાયા હતા. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત હાથમાં દીવા સાથે સામૂહિક પ્રતિજ્ઞા દ્વારા દેશવ્યાપી ‘મારી માટી,મારોદેશ’ અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં ગુણસદા ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા, બારડોલી તા.પં.પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ, મહુવા મામતદાર. એચ.એ.શેખ, કામરેજ પ્રાંત અધિકારી સાવલીયા, નાયબ કાર્યપાલક ઈજનેર અક્ષયભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક, સરપંચઓ, આચાર્ય, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ સહિત આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટ- તેજસ વશી (સુરત)

You Might Also Like

કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ

DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’

‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો

TAGGED: Collector of Surat, Mahuva Taluk, surat, Tribal Development

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 9, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article “મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન.
Next Article મહાકાલ લોક બાદ હવે 101 કરોડના ખર્ચે બનશે દ્વારકાધીશ લોક, જોવા મળશે વૃંદાવન પ્રેમની ઝલક.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
Gujarat મે 12, 2025
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
Gujarat મે 12, 2025
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
Gujarat મે 12, 2025
DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’
Gujarat મે 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?