click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તૃષ્ટિકરણની રાજનીતિ જ દેશના વિકાસમાં આડખીલી રૂપ, કેવડિયામાં પીએમ મોદીનું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તૃષ્ટિકરણની રાજનીતિ જ દેશના વિકાસમાં આડખીલી રૂપ, કેવડિયામાં પીએમ મોદીનું નિવેદન
Gujarat

તૃષ્ટિકરણની રાજનીતિ જ દેશના વિકાસમાં આડખીલી રૂપ, કેવડિયામાં પીએમ મોદીનું નિવેદન

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ હાજરીમાં કરવામાં આવી હતી. આ અવસરને યાદગાર બનાવવા પ્રયાસ કર્યો હતો.

Last updated: 2023/10/31 at 11:43 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ હાજરીમાં કરવામાં આવી હતી. આ અવસરને યાદગાર બનાવવા પ્રયાસ કર્યો હતો.

Contents
આપણે વિશ્વના સૌથી મોટા લોકતંત્રને વિકાસના શિખર ઉપર લઈ જઈ રહ્યા છે370 ની કલમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાની મક્કમતા દેખાડી10 વર્ષમાં કેવડીયાની સૂરત બદલાઈઆદિવાસીઓની રોજગારીમાં વધારોવૈશ્વિક મોંઘવારી અને તનાવ વચ્ચે પણ ભારતની આગેકૂચ યથાવતભારતમાં ગરીબીમાં ઘટાડોતૃષ્ટિકરણની રાજનીતિથી દૂર રહેવા આહવાનલખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે વડાપ્રધાનનું પ્રેરક ઉદબોધન

પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ સમાન 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતાના સંચયનો પર્વ બન્યો છે. આ અવસરે તમને તૃષ્ટિકરણની રાજનીતિ જ દેશના વિકાસમાં આડખીલી રૂપ હોવાની ટકોર પણ કરી હતી.

#WATCH | On the National Unity Day parade in Gujarat's Ekta Nagar, Prime Minister Narendra Modi says "The people coming to Ekta Nagar not only get to see this grand statue but also get a glimpse of Sardar Saheb's life, sacrifice and his contribution in building one India. The… pic.twitter.com/6TOlJ6wUbe

— ANI (@ANI) October 31, 2023

આપણે વિશ્વના સૌથી મોટા લોકતંત્રને વિકાસના શિખર ઉપર લઈ જઈ રહ્યા છે

નરેન્દ્રમોદીએ ઉમેર્યું કે આગામી 25 વર્ષમાં ભારતને સમૃદ્ધ અને વિકસિત બનાવવાનો છે. એક સમય એવો આવ્યો હતો હતો સ્વતંત્ર ભારત માટે પોતાને સમર્પિત કર્યા છે. હવે વિકાસનો અવસર આવ્યો છે. વિશ્વની નજર ભારત પર છે.

આપણી સીમાઓ સુરક્ષિત છે આપણે ચંદ્ર પર જ્યાં કોઈ નથી પહોંચી શક્યું ત્યાં પહોંચ્યા છે. ભારતીયો દુનિયાભરમા આવેલી અબજોની કંપનીઓનું સંચાલન છે. મને આ બાબતનું ગર્વ છે.

370 ની કલમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાની મક્કમતા દેખાડી

દેશે આર્ટિકલ 370ની દીવાલ દૂર કરાઈ છે. સરદાર સાહેબ જરૂર આ નિર્ણયને બિરદાવતા હશે. કાશ્મીરના લોકો મુક્ત વાતાવરણમાં દેશ સાથે કદમ મિલાવી ચાલી રહ્યા છે.

ભારતે નૌકાદળના ધ્યનમાંથી ગુલામીના ચિહ્નને હટાવી દીધું છે. ઇન્ડિયા ગેટ પર વિદેશી સત્તાની પ્રતિમાને હઠાવી નેતાજી સુભાસચન્દ્ર બોઝની પ્રતિમા પ્રેરણા આપી રહી છે.

10 વર્ષમાં કેવડીયાની સૂરત બદલાઈ

આજે કેવડિયાની ઓળખ ગ્લોબલ ગ્રીન સીટી તરીકે થઇ રહી છે. આ નગર 10-15 વર્ષ પહેલા જર્જરિત હતું. અહીં અલભ્ય આકર્ષણો ઉભા કરાયા છે. પર્યટકોને અહીંના જંગલ સફારી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સહિતના આકર્ષણ આકર્ષી રહ્યા છે. એકતાનગર ખુબ ઝડપી વિકાસ કરી રહ્યો છે. આજે હેરિટેજ ટ્રેન શરૂ કરાઈ છે જે આપણી વિરાસતની ઝલક સાથે આધુનિક સુવિધા આપશે

સ્ટીમ એન્જીનના લુક સાથે દોડતી ટ્રેન જુના જમાનાની ટ્રેનના દેખાવનો આભાસ કરાવશે પણ કોલસાથી નહીં પણ પર્યાવરણના જતન સાથે દોડશે. આ ટ્રેનનો સફર યાદગાર રહેશે.

આદિવાસીઓની રોજગારીમાં વધારો

કેવડિયાના વિકાસથી સ્થાનિક આદિવાસીઓના જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. અહીંના આદિવાસીઓ માટે રોજગારીની તક ઉભી થઇ છે. રોજગારીની વિપુલ તક ઉપલબ્ધ થઇ રહી છે.

વૈશ્વિક મોંઘવારી અને તનાવ વચ્ચે પણ ભારતની આગેકૂચ યથાવત

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં મોંઘવારી અને અન્ય સમસ્યાઓ હાવી થઇ રહી છે પણ ભારતની વિકાસની આગેકૂચ કરી છે.ભારત આ સમસ્યાઓ સામે લડવામાં મહદંશે સફળ રહ્યું છે.

ભારતમાં ગરીબીમાં ઘટાડો

નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે દેશમાં ગરીબીમાં ઘટાડો થયો છે. ગરીબોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આપણે દેશમાંથી ગરીબી નબૂબ કરી શકીએ તેમ છે. આપણે સતત પ્રત્નશીલ રહીશું.

તૃષ્ટિકરણની રાજનીતિથી દૂર રહેવા આહવાન

નરેન્દ્ર મોદીએ આહવાય કર્યું કે દેશની એકતા તોડવાના પ્રયાસ ક્યારેય સફળ થવા દેવા જોઈએ નહિ. તૃષ્ટિકરણની રાજનીતિનો તેમણે વિરોધ કર્યો હતો. આ બાબતની ભયાનકતા ખુબ વધારે છે તે માનવતાના દુશમનો સાથે ઉભા રહે છે. આ લોકોથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી હતી.

લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે વડાપ્રધાનનું પ્રેરક ઉદબોધન

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણને પાંચ વર્ષપૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગના કર્મચારીઓ એકતા પરેડમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કર્યું હતું. લખપતનો કિલ્લો દેશના એ દેશના જૂજ કિલ્લાઓ પૈકીનો એક સ્મરાક છે જ્યાં આજે પણ સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસતાક દિનના રાષ્ટ્રીય પર્વએ ધ્વજારોહણ કરવામાં આવે છે. ઉલ્લેકખનીય છે કે પાકિસ્તાન બોર્ડર સમીપે આવેલા આ ઐતિહાસિક સ્થળે શાનથી તિરંગો લહેરાય છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Narendra Modi, national unity day, Sardar Vallabhbhai Patel

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 31, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વલ્લભભાઈ પટેલ કેવી રીતે બન્યા સરદાર અને લોખંડી પુરુષ, જાણો તેમના વિશેની 10 રસપ્રદ વાત
Next Article અરવિંદ કેજરીવાલને દારુ કૌંભાડ કેસમાં EDનુ તેડુ, 2 નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?