આ ડબલ ઋતુમાં AC ચલાવવામાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર થઈ શકે છે બ્લાસ્ટ
ઉનાળામાં દરેક વ્યક્તિ ઠંડક મેળવવા માટે બેચેન હોય છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે ઉનાળો આવતા જ એર કંડિશનર (AC) ની માગ ઘણી વધી જાય છે. જોકે, એસી પણ એક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે અને તેમાં હંમેશા આગ લાગ?...
જેતપુરમાં PGVCLની બેદરકારીએ પોસ્ટઓફિસનું કામ ઠપ્પ
રાજકોટના જેતપુરમાં PGVCLની બેદરકારીના કારણે પોસ્ટઓફિસનું કામ અટકી પડ્યું છે. ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી કચેરી હોય કે ખાનગી કંપની આજકાલ બધા જ કામકાજ ઓનલાઈન થઈ ગયા છ...
ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે આ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર
ગાંધીનગર જિલ્લામાં આવેલી દહેગામ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નગરપાલિકા વિસ્તારમાં પ્રી-મોન્સૂન અંગેની સફાઇ કરવાની કામગીર...
ગુજરાતમાં 50થી વધુ નવી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવશે
ગુજરાતમાં 50થી વધુ નવી ગ્રામપંચાયતો અસ્તિત્વમાં આવી શકે છે. ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાઇ છે. 5 હાજર કે તેથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજન અંગેની ...
बेमौसम बारिश ने मानसून का कर दिया ‘सत्यानाश’? मौसम वैज्ञानिकों ने किया चौंकाने वाला खुलासा
अप्रैल और मई में हुई बेमौसम बारिश (Rain) ने भले ही गर्मी से परेशान लोगों के चेहरे खिला दिए हों लेकिन उन किसानों के चेहरों की हवाइयां उड़ी हुई हैं जो अपनी फसल खराब होने से परेशान हैं. ऐसे में जब इस बा?...
હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટમાં બાલાજી મંદિર વિવાદ મામલે ડેપ્યુટી કલેક્ટરે બંને પક્ષના નિવેદન નોંધ્યા
રાજકોટમાં બાલાજી મંદિર ટ્રસ્ટમાં ગેરકાયદે બાંધકામ વિવાદમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હાઈકોર્ટના આદેશ બાદ ડેપ્યુટી ક્લેક્ટરે તપાસ હાથ ધરી છે. બંન્ને પક્ષકારોના ડેપ્યુટી કલેક્ટરે નિવેદનો ?...
CM भूपेंद्र पटेल का दावा- ‘राम मंदिर का श्रेय पीएम मोदी और अमित शाह को दिया…’
CM Bhupendra Patel Statement On Ram Mandir: गुजरात (Gujrat) के मुख्यमंत्री भूपेंद्र पटेल ने अयोध्या में बन रहे राम मंदिर निर्माण को लेकर बड़ा बयान दिया है. मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा " अयोध्या में बन रहे राम मंदिर नि?...
સુરત મેટ્રોની કામગીરીની આસપાસથી દબાણ દુર કરવાની કામગીરી શરૂ
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં મેટ્રોની કામગીરીની આસપાસ થતી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પાલનપોર શાક માર્કેટ બહાર લારીઓનો જમેલો દુ?...
વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીમાં વિલંબ 1,18,774 ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીની પ્રક્રિયામાં વિલંબ થતા 1,18,000 ઉમેદવારો કાગડોળે રાહ જોઈને બેઠા છે છતાં પણ હજી સુધી કોર્પોરેશનના તંત્રએ કાર્યવાહી હાથ ધરી નથી. વડોદરા મહાનગર...
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ...