“આંતરરાષ્ટ્રીય ફીઝીઓથેરાપી ડે”ની ઉજવણી
સમુત્કર્ષ મલ્ટિપર્પઝ ટ્રસ્ટ સંચાલિત અને ભારત વિકાસ પરિષદ- મણિનગર શાખાના સહયોગથી "આંતરરાષ્ટ્રીય ફીઝીઓથેરાપી ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના મુખ્ય ફીઝીઓથેરાપીસ્ટ વિશાલ સો?...
સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું
જેસીઆઈ નડીયાદ તથા ઈન્ડિઅન રેડક્રોસ સોસાયટી, ખેડા જિલ્લા શાખા દ્વારા “સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ” અંતર્ગત એમજીવીસીએલ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ, ફાયર બ્રિગેડ અને હોમગાર્ડઝ દ...
ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા માંગ
ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે. ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ આહિર દ્વારા રંઘોળા જળાશયની મુલાકાતે આવેલા જળસંપત્તિ પાણી પ?...
વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન
ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા પ?...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેશે
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ સોમવાર અને મંગળવારે બંધ રહેનાર છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા પાસે ટીંબી સ્થિત વિનામૂલ્યે સારવાર સેવા આપતી સંસ્થા સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ...
રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત લેતાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા
રંઘોળા સહિત ભાવનગર જિલ્લાનાં મુખ્ય જળાશયોની મુલાકાત જળસંપતિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી અને આ જળસિંચન યોજના તળાવોની સ્થિતિ અને સંભવિત આયોજનો માટે અધિકારીઓ અને આગેવાનો સાથે ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્?...
‘અમેરિકામાં કોંગ્રેસે ભારતીય પત્રકાર સાથે ક્રૂરતા આચરી’, જમ્મુમાં PM મોદીએ કર્યાં આકરા પ્રહારો
પીએમ મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી. ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. ...
‘જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતમાં રત્તી ભર પણ ફેર નહીં,’ કુરુક્ષેત્રમાં PMનો ટંકાર
5 ઓકટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કુરુક્ષેત્ર આવેલા પીએમ મોદીએ અનામતને લઈને મોટી વાત કરી છે. કુરુક્ષેત્રમાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્?...