PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલનમાં સંબોધન કરી ભારતના 4A ફોર્મ્યુલા, ઊર્જા સુરક્ષા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિત અનેક મુદ્દા રજૂ કર્યા છે. G7 આઉટરીચ સત્રમાં બોલતા વડાપ્રધાન મોદીએ ...
સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે તેમને મૃતદેહ સમયસર આપવા આરોગ્યકર્મીઓ, પોલીસ જવાનો સહિત અન્ય કર્મયોગીઓ ખડેપગે ગોલ્ડન અવર્સમાં જ ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાઈ : જેમાંથી ફક્ત ૦?...
GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઈલ
ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ નેટવર્ક (GSTN)એ કરદાતાઓને એલર્ટ આપ્યું છે કે, 1 જુલાઈ, 2025થી ત્રણ વર્ષ જુના પેન્ડિંગ જીએસટી રિટર્ન ફાઈલ કરી શકાશે નહીં. આ નિયમ નાણા અધિનિયમ, 2023માં થયેલા સંશોધનના આધારે લાગ...
ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ પૂર્ણ કર્યા બાદ ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા છે. આ સાથે પ્રથમ વખત ભારતના કોઈ વડાપ્રધાને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી છે. PM મોદી ક્રોએ...
90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!
મધ્યપ્રદેશના ભોપાલમાં બનાવવામાં આવેલા એક રેલ ઓવરબ્રિજના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક વહીવટીતંત્ર હાંસીને પાત્ર બન્યું છે. પુલના એક ભાગને 90-ડિગ્રીએ L-શેપ વળાંક આપવામા?...
ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત
કેનેડામાં ચાલી રહેલા 51મા G-7 શિખર સંમેલનમાં ભારત અને ફ્રાન્સના ઉષ્માભર્યા સંબંધો ફરી એકવાર જોવા મળ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સામસામ...
કેદારનાથમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આ વખતે ઇતિહાસ રચાશે
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છ...
રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું ‘દર વર્ષની જેમ…’
અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે....
સરકારી કર્મચારીઓ એલર્ટ! CGHSના નિયમોમાં કરાયા 5 મોટા ફેરફાર, મળશે આ સુવિધાઓ
કેન્દ્રીય સરકારી સ્વાસ્થ્ય યોજના (CGHS) ને ડિજિટલ બનાવવા સરકાર દ્વારા અનેક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારે તાજેતરમાં HMIS પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરી છે. તેનાથી લાભાર્થીઓ હવે તેમના ઘરમાં ?...
હવે ફ્રી થશે ટોલ! 200 ટ્રિપ ફ્રીમાં કરો, ફક્ત 3000 રૂપિયામાં બનશે FASTag પાસ
કેન્દ્ર સરકારે એક ઝાટકે ફાસ્ટેગની ઝંઝટ જ ખતમ કરી નાખી છે. વાહન ચાલકો હવે એક નિશ્ચિત રકમ ભરીને આખું વર્ષ ફ્રી મુસાફરી કરી શકે છે. વાહન ચાલકોની રાહતરુપ એક મોટો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે 3000 રુપ...