કમલમ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન
ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમલમ કાર્ય?...
લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રને ગ્લોબલ ઇન્ડિયન બ્રાન્ડ્સનું વિઝન આપ્યું, ‘આપણી બ્રાન્ડ-આપણી ઓળખ’ પર ભાર
ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ની 150 વર્...
અમરેલીમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી, CMના હસ્તે ધ્વજવંદન; ₹403 કરોડના વિકાસ કાર્યોની જાહેરાત
અમરેલી જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી રહી છે. અમરેલી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં ગુજ?...
સોમનાથનું પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ
સોમનાથનું પવિત્ર તીર્થ માત્ર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ અહીં ભક્તિ સાથે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો પણ અનોખો સંદેશ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન જ્યારે ...
આણંદ બન્યું તિરંગામય : 10 હજારથી વધુ નગરજનો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા
દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગર?...
આણંદના બાકરોલમાં ₹67.52 કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ₹67.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અત્યાધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ?...
અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ, રાજ્યપાલ-મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, વિસ્થાપન અને બલિદાનોને સ્મરણ કરવા અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ?...
પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં આરંભ
પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહભેર આરંભ થયો છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવ વંદના ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાન?...
ઓપરેશન સિંદૂર : ‘ભારતની ઉદારતાને નબળાઈ ન સમજો’, NSA અજિત ડોભાલનો કડક સંદેશ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂરને લઈને મોટું નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઉદારતા, સહનશીલતા અને સંયમને તેની નબળાઈ તરીકે જોવું ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે. તેમ...
કપડવંજ 108ની ટીમે તબીબી માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં કરાવી સફળ નોર્મલ ડિલિવરી
રાતનો સમય, ધોધમાર વરસાદ અને પ્રસૂતિની અસહ્ય પીડાથી પીડાતી સગર્ભા માતા... પરિવાર માટે ચિંતાની આ ઘડીમાં 108 એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બનીને પહોંચી હતી. કપડવંજ તાલુકાના નવાગામની સગર્ભા માતાન?...