બેઠા-બેઠા ગરદનમાં દુખાવો થવા લાગે છે, તો આજથી આ યોગાસનો કરો, ગરદનના દુખાવામાંથી મળશે રાહત
આજકાલ લોકોના બેઠાડૂં જીવનશૈલીને કારણે ગરદનનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાંબા સમય સુધી કોમ્પ્યુટર કે મોબાઇલ સ્ક્રીન સામે કામ કરવું, ખોટી સ્થિતિમાં સૂવું, અને તણાવના કારણે ગરદનની મ?...
અમેરિકાએ ભારત પર લગાવ્યો 26 ટકા પારસ્પરિક ટેરિફ, ટ્રમ્પના નિર્ણયની શું થશે અસર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે આ મુક...
PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે બેંગકોક રવાના, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો દેખાશે દમ
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટ?...
દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય
દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે. સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબે?...
કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શિવકુંજ ?...
ટેરિફની જાહેરાત થતાં જ જાપાન સહિત એશિયન બજારોમાં કડાકો, શું સેન્સેક્સ-નિફ્ટી પર પણ અસર જોવા મળશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વિશ્વભરના અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી દીધી છે અને તેની અસર એશિયન બજારોમાં તીવ્ર ઘટાડાના રૂપમાં જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત ?...
Ghibli ઈમેજ બનાવનારા સાવધાન! ભૂલથી પણ ન કરો આ કામ, ખોલી દેશ તમારી આખી કુંડળી
આજકાલ, AI-જનરેટેડ Ghibli કાર્ટૂન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જ્યાં લોકો તેમના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે અને તેમને એક અનોખા એનાઇમ લુકમાં રૂપાંતરિત કરી રહ્યા છે. જોકે, ગોવા પોલીસે યુઝર્?...
જયપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
જયપુરની સ્થાપના પહેલા, આમેર (Amber) રાજ્ય રાજપૂત રાજાઓનું મુખ્ય મથક હતું. 10મી-11મી સદીમાં, કચ્છવાહા રાજપૂત વંશ અહીં શાસન કરતો હતો. આમેર કિલ્લો અને જગત શિરોમણી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો આજે પણ તેનો ?...
રેલવે અકસ્માત 400 થી 81 પર પહોંચ્યા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લાલુ, મમતા અને ખર્ગેના કાર્યકાળને બનાવ્યા નિશાન
લોકસભામાં પ્રશ્નના સમય દરમિયાન, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બુધવારે તેમની સરકારની સફળતા ગણાવી હતી. તેમણે તેમની સરકારમાં રેલવે સલામતીમાં થયેલા સુધારા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રેલવે સલ...
‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો
પ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, કોર્ટને વ્યાજદર નક્કી કરવાનો અને તે ક્યારથી આપવાનો રહેશે તે નક્કી કરવાનો અધિકાર છે. આ અધિકાર દરેક કેસના તથ્યો પર આધાર રાખે ...