મોદી સરકારમાં કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવાયા, અર્જુનરામ મેઘવાલ સંભાળશે જવાબદારી.
મોદી સરકારમાં મોટા ફેરબદલના અહેવાલ આવ્યા છે. કાયદા મંત્રી પદેથી કિરેન રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે. અહેવાલ અનુસાર કિરેન રિજ?...
ગુજરાત ભાજપે જિલ્લા અને શહેરી સંગઠનના 41 પ્રભારીઓ નિમ્યા, 33 જિલ્લા અને 8 મનપા માટે કરી નિમણૂક.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 26 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યાં છે. ?...
ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષનું નિવેદન, ‘મંત્રી રહીશ કે નહીં તે પાર્ટી નક્કી કરશે’
આજથી ભાજપના (BJP) મિશન 2024નો પ્રારંભ થયો છે. અમદાવાદના (Ahmedabad) ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં ભાજપે ‘9 સાલ. બેમિસાલ’ના સૂત્ર સાથે લ?...
અમદાવાદમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી, ‘9 સાલ, બેમિસાલ’નું સૂત્ર લોકો સુધી પહોંચાડવાનો લેવાયો સંકલ્પ.
આજથી ભાજપના (BJP) મિશન 2024નો પ્રારંભ થયો છે. અમદાવાદના (Ahmedabad) ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રા...
Statue Of Unity ખાતે યોજાશે ગુજરાત સરકારની 10મી ચિંતન શિબિર, પાંચ વિષય પર મનોમંથન કરાશે.
ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel) 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો (Chintan Shibir) શુભારંભ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity ) કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્?...
સિદ્ધપુરમાં 4 દિવસથી પાણી નહોતું આવતું, ખોદકામ કર્યું તો યુવતીની લાશ મળી.
પાલિકાએ સમસ્યા શોધવા માટે ખોદકામ કર્યું તો એક યુવતીના શરીરના ટુકેડ ટુકડે મળી આવતા ખળભળાટ મચી ગયો છે. માનવ અવશેષો પાણીના પાઇપ લાઇનમાં ફસાઇ જવાને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. પાલિકાને પા?...
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, રાજ્યમાં પીવાના પાણી સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા.
ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની ( Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરની તૈયારીઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત રાજ્યમાં પીવાના પાણીને લઈ કેબિનેટ અને સહાય પેકેજ પ?...
સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઇને તૈયારીઓ શરૂ.
સુરત( Surat) માં 26 અને 27 મેએ બાબા બાગેશ્વર ધામના(Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવા જઈ રહ્યો છે.. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો 1 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે.. ત...
વડાપ્રધાને આપેલા આ વચનને પૂરું કરવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના 200થી વધુ કર્મચારીઓ આગળ આવ્યા, જિલ્લા કલેકટર સહિત સરકારી બાબુઓએ 1 દિવસનો પગાર ડોનેટ કર્યો.
ભરૂચ જિલ્લા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત વહીવટીતંત્રના 200 થી વધુ કર્મચારીઓ વિદ્યાર્થીની તબીબ બનવાના સ્વપ્નને પૂરું કરવા જેહમત ઉઠાવી છે. ભરૂચ જિલ્લાના વાગરાની આલિયાબાનુ પટેલની MBBS ના બી?...
મોરારી બાપુના ‘ગઢમાં’ બાગેશ્વર બાબા નાંખશે ધામા, જાણો ગુજરાતમાં ક્યાં ભરાશે દરબાર.
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પણ તેમનો દિવ્ય દરબાર ભરશે. શાસ્ત્રી બે દિવસ માટે સૌરાષ્ટ્ર પ્રવાસ પર હશે. ગુજરાતમાં તેમનો આ પહેલો કાર્યક્રમ છે. આ મામલે વિવાદો થાય તો પણ નવાઈ ...