click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર
Gujarat

ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર

શક્તિ આરાધનાના પાવન અવસર નવલી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે 17 ઓકટોબરના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથાથી દરબારની શરૂઆત કરશે. ત્યાર બાદ 16 ઓકટોબરના રોજ બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાશે. અને ત્રીજા દિવસે એટલે કે 17 ઓકટોબરના રોજ શાસ્ત્રીજી દ્વારા શિવશક્તિની આરાધના કરવામાં આવશે.

Last updated: 2023/10/11 at 2:49 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પોતાની આગવી છટાથી દેશ આખાને અને ખાસ કરીને યુવાઓને સનાતનનું ઘેલું લગાડનાર કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રિના પાવન અવસરે મા અંબાના ધામ અંબાજીમાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આગામી 15, 16 અને 17 ઓકટોબરના રોજ અંબાજીમાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર યોજાશે. આ દરબારની ખાસ વાત તે છે કે તે આદિવાસી વિસ્તારમાં યોજવાનો છે, જેને લઈને અંબાજી જીએમડીસી મેદાનમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર શક્તિ આરાધનાના પાવન અવસર નવલી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે 15 ઓકટોબરના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથાથી દરબારની શરૂઆત કરશે. ત્યારબાદ 16 ઓકટોબરના રોજ બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાશે. ત્રીજા દિવસે એટલે કે 17 ઓકટોબરના રોજ શાસ્ત્રીજી દ્વારા શિવશક્તિની આરાધના કરવામાં આવશે. ત્રણ દિવસ યોજાનાર આ દરબારમાં 2 થી 3 લાખ લોકો આવશે તેવો અંદાજ આયોજકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

બાગેશ્વર ધામના આ ત્રણ દિવસના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત અનેક મહાનુભાવો તેમજ કલાકારો અને અભિનેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તોના ઘસારાને પહોંચી વળવા અંબાજી જીએમડીસી મેદાનમાં યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

આ પહેલા અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાયો હતો દિવ્ય દરબાર

ઉલ્લેખનીય છે કે આ પહેલા ચાલુ વર્ષે મે મહિનામાં અમદાવાદના વટવા ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાયો હતો. બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત પહેલા જ પોતાના નાનકડા પ્રવચનમાં કહ્યું કે, “હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિંદુઓને જગાડવા આવ્યો છું, હિંદુ ધર્મના લોકોએ અન્ય જગ્યાએ જવાની કોઇ જ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ, ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે.”

ત્યારે અમદાવાદ બાદ રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ તરફથી દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા

વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી

TAGGED: @india, ahmedabad, ambaji, Ambaji temple, Bageshwar Dham Govt, bhupendra patel, BJP state president CR Patil, gujarat, Pandit Dhirendra Shastri, rajkot

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લંડનમાં લ્યુટન એરપોર્ટ પર કાર પાર્કિંગમાં લાગી ભીષણ આગ, તાત્કાલિક ધોરણે તમામ ફ્લાઈટો સસ્પેન્ડ
Next Article સંસ્કૃતના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Gujarat મે 16, 2025
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
Gujarat મે 16, 2025
પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક
Gujarat મે 16, 2025
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?