click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઝારખંડ વિધાનસભામાં ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત, ફ્લોર ટેસ્ટમાં સરકારના સમર્થનમાં પડ્યા 47 વોટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઝારખંડ વિધાનસભામાં ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત, ફ્લોર ટેસ્ટમાં સરકારના સમર્થનમાં પડ્યા 47 વોટ
Gujarat

ઝારખંડ વિધાનસભામાં ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત, ફ્લોર ટેસ્ટમાં સરકારના સમર્થનમાં પડ્યા 47 વોટ

ચંપઈ સરકારના સમર્થનમાં કુલ 47 વોટ પડ્યા છે. જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા છે.

Last updated: 2024/02/05 at 4:54 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિશ્વાસ મત જીત્યો છે. સરકારના સમર્થનમાં 47 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. આ સાથે વિધાનસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him

29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak

— ANI (@ANI) February 5, 2024

 

ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન મહાગઠબંધનના પક્ષમાં 47 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા.

  • વિપક્ષના નેતા અમર બૌરીએ કહ્યું કે ચંપઈને આજે મજબૂરીમાં મોકો મળ્યો છે. હેમંત સોરેન આદિવાસી નેતા બની શકે છે, પરંતુ આદિવાસીઓના લીડર બિલકુલ નથી. તેમને પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી.
  • હેમંત સોરેને કહ્યું કે મને 50 એકર જમીનના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. જો સાબિત કરી બતાવે તો હું રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ. તમે કંઈપણ કરી લો, હું શિર નમાવીને ચાલતા નથી શીખ્યો. હું આંસુ નહીં સારુ. હું તેમને સમય માટે બચાવીશ. તેઓ નથી ઈચ્છતા કે આદિવાસીઓ આગળ વધે. મારી પ્લેનની મુસાફરીથી, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવાથી, BMW કાર ચલાવવાથી અને સત્તામાં આવવાથી તેમને મુશ્કેલી થાય છે.
  • ઝારખંડના પૂર્વ સીએમએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે આ લોકો આદિવાસી દલિતોને નફરત કરે છે. તેઓ જંગલમાં હતા, તેઓએ જંગલમાં જ રહેવું જોઈએ. તેઓ અમને અછૂત તરીકે જુએ છે. પરંતુ અમે હાર નથી માની.
  • હેમંત સોરેને કહ્યું કે યોજનાબદ્ધ રીતે આખી સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી. ધીમી આંચ પર પકવાનને પકાવવામાં આવી રહ્યો હતો. યેન કેન પ્રકારે તેમણે મારી ધરપકડ કરી લીધી. દેશની લોકશાહીમાં 31મીની રાત દેશની એક કાળા અધ્યાય તરીકે જોડાઈ ગઈ છે. દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ. આ ઘટનામાં રાજભવન પણ સામેલ છે.
  • મુખ્યમંત્રી ચંપાઈ સોરેને વિધાનસભામાં કહ્યું કે હું ગર્વથી કહું છું કે હું હેમંત સોરેનનો પાર્ટ-2 છું.
  • ચંપાઈ સોરેને તેમની સરકાર માટે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દરમિયાન તેમણે ‘હેમંત બાબુ છે તો હિંમત છે’ ના નારા પણ લગાવ્યા
  • રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનના સંબોધન દરમિયાન સત્તાધારી પક્ષના તમામ ધારાસભ્યો ઉભા થઈને વિરોધ કરી રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષને બાદ કરતાં, શાસક પક્ષના 47 ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા, જેમાં 1 મનોનિત સદસ્ય છે.
  • રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનના અભિભાષણ દરમિયાન શાસક પક્ષના ધારાસભ્યો હુંટિંગ (હુરિયો બોલાવતા) કરતા જોવા મળ્યા હતા. ગૃહની અંદર ‘હાય હાય કેન્દ્ર સરકારના’ના નારા લગાવવામાં આવ્યા.
  • રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણએ સંબોધનની શરૂઆત કરી હતી.
  • હેમંત સોરેન શાસક પક્ષની બેઠક વ્યવસ્થામાં હેમંત સોરેન પ્રથમ હરોળમાં બેઠા. ભાજપના ધારાસભ્યો ગૃહની અંદર હેમંત સોરેન મુર્દાબાદના નારા લગાવતા જોવા મળ્યા
  • ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેન હાજર માટે નારા લાગ્યા. સત્તાપક્ષે આ દરમિયાન ગૃહની અંદર હેમંત સોરેન ઝિંદાબાદના નારા લગાવ્યા.

વિશ્વાસ મત જીતતા પહેલા, JMMના જનરલ સેક્રેટરી સુપ્રિયો ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે તેમની પાસે 47 કરતા ઓછા ધારાસભ્યો નથી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે ચંપાઈ સોરેનને વિશ્વાસ મત સાબિત કરવા માટે બહુ ઓછો સમય આપવામાં આવ્યો. 5મી તારીખ આપવામાં આવી જ્યારે નીતિશ કુમારને 12મી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહ દેવે દાવો કર્યો હતો કે વિશ્વાસ મત પ્રસ્તાવનું પરિણામ ગમે તે હોય, ઝારખંડ હારી ગયું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે ઝારખંડને અપમાનિત કરવામાં આવ્યુ. ઝારખંડના વિપક્ષના નેતા અમર કુમારી બૌરીએ પણ હેમંત સોરેનની આગેવાની હેઠળની અગાઉની રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેણે વચનો પૂરા કરવાને બદલે ભ્રષ્ટાચારને પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે ચંપાઈ સોરેન જે વચનો માટે ચૂંટાયા છે તે પૂરા કરશે. જેએમએમ અને કોંગ્રેસના ધારાસભ્યો હજુ પણ કસ્ટડીમાં છે. આજે વિધાનસભામાં અમે જાણવા માંગીએ છીએ કે ધારાસભ્યોનો અંતરાત્મા શું કહેશે?

ધારાસભ્યોને લઈ જવાયા હતા હૈદરાબાદ

ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનની ધરપકડ કરી હતી, ત્યારબાદ ચંપઈ સોરેન નવા મુખ્યમંત્રી બન્યા છે. હોર્સ-ટ્રેડિંગના ડરથી, JMMના ધારાસભ્યોને હૈદારબાદના એક રિસોર્ટમાં લઈ જવાયા હતા. જ્યાંથી રવિવારે સાંજે તેઓને રાંચી પરત લવાયા હતા.

 

 

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: BJP MLAs, breakingnews, central government, champai government, Champai Soren, floor test, gujaratinews, hemant Soren, hydrabad, jharkhand, jharkhand assembly, jharkhand CM, jharkhand politics, jmm, JMM General Secretary, Nitish Kumar, oneindianews, oneindianewscom, Supriyo Bhattacharya

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 5, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયામાં ફૂટવેર વગર બહાર જવાનો ટ્રેન્ડ
Next Article નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા નગરજનો નારાજ : વિરોધના ભારેવંટોળ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?