કેન્દ્રીય મંત્રી પરિષદ બેઠક : ‘વિકસિત ભારત @2047’ માટે મોદી સરકારનું મોટું રોડમૅપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ‘વિકસિત ભારત @2047’ના વિઝનને વાસ્તવિકતા બન...
NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા
ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરીને કેન્દ્ર સરકારે National Council of Educational Research and Trainingને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આ નિર્ણય University Grants Commissionની ભલામણ બાદ લેવામાં આવ્યો છે, જે શિક્ષણ વ્...
કેન્દ્ર સરકારનું નિવેદન : દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક, રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતાથી કરી રહી છે કામ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની સંભવિત અછત અને ભાવવૃદ્ધિ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, કેન્દ્ર સરકારે બુધવારે પરિસ્થિતિને સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં ?...
અમિત શાહ : કેન્દ્ર સરકારના પ્રયત્નથી બસ્તર સહિત 12 રાજ્યો નક્સલમુક્ત બની, વિકાસ તરફ આગળ વધ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, દેશ લાંબા સમયથી લાલ આતંક (નક્સલવાદ)થી પીડિત હતો અને તેની અસર 12 રાજ્યોમાં જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરક?...
ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ ...
ક્રૂડ ઓઇલ, ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, CNG-PNG ગ્રાહકોને 100% પુરવઠો પહોંચાડાઈ રહ્યો છે : કેન્દ્રિય મંત્રાલય
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઈંધણ પુરવઠા પર નિર્ધારિત સ્થિતિ જાહેર કરી છે. સોમવારે (16 માર્ચ) મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકારો સા...
ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્ર સરકાર
ભારત સરકારે મધ્યપૂર્વમાં સર્જાયેલા યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે દેશના ઘરેલુ અને કોમર્શિયલ ગેસ પુરવઠાને અવિરત રાખવા માટે વ્યાપક પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા-ઈઝરાયલ ?...
ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે, કમ્પ્યુટર પર 6 કલાકે ઓટો-લોગઆઉટ
દેશમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2026થી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન્સ માટે SIM Binding નિયમ ફરજિયાત બનાવવામ?...
કેરળનું નામ ‘કેરલમ’ કરવાની ચર્ચા તેજ, રાજ્ય સરકારના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર લઈ શકે મોટો નિર્ણય
કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની ચર્ચાઓ ફરી એક વખત રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેજ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ નવા નામને મંજૂરી આપી શકે છે. સંભવતઃ 24 ફેબ્રુઆરી 20...
પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 જવાનો અને એક બાળકનું મોત
ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લોમાં સુરક્ષા દળો પર ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ચેકપોસ્ટને નિશાન બનાવી, વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દી?...