click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર
Gujarat

‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર

Last updated: 2024/04/23 at 3:35 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) પર્વે તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી. તેમણે બજરંબ બલીની જયના નાદ સાથે ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહારો કરવા ઉપરાંત કર્ણાટકનો પણ કિસ્સો સંભળાવ્યો હતો.

Contents
‘કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બની ગયો’‘કોંગ્રેસે ST/SCનો અધિકાર મુસ્લિમને આપવાનો પ્રયાસ કર્યો’‘કોંગ્રેસે મુસલમાનો માટે ચાર વખત અનામત લાગુ કરવાનો પ્રયાસ કર્યો’PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું આડકતરું નિશાન

दलितों, पिछड़ों और आदिवासियों का आरक्षण न खत्म होगा और न ही उसे धर्म के नाम पर बांटने दिया जाएगा, ये मोदी की गारंटी है।

प्रधानमंत्री श्री @narendramodi ने टोंक-सवाई माधोपुर में विशाल विजय शंखनाद रैली को संबोधित किया। pic.twitter.com/6H9cqBZwhz

— BJP Rajasthan (@BJP4Rajasthan) April 23, 2024

‘કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બની ગયો’

વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો કે, ‘કોંગ્રેસની સરકારમાં હનુમાન ચાલીસા સાંભળી રહેલા વેપારીઓને મારમારીને લોહીલુહાણ કરી દેવામાં આવે છે. તેમના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બની ગયો છે. હું તમારા બધાનો આભારી છું કે, આપ લોકોએ મને ગદા આપી બજરંગ બલીની જય બોલવાનો અવસર પુરો પાડ્યો. મને શૂરવીરોની ધરતી સવાઈ માધોપુર આવવાની તક મળી.’

LIVE: प्रधानमंत्री श्री @narendramodi की विजय शंखनाद रैली, टोंक-सवाई माधोपुर।https://t.co/2n2oSvRvJC

— BJP Rajasthan (@BJP4Rajasthan) April 23, 2024

‘કોંગ્રેસે ST/SCનો અધિકાર મુસ્લિમને આપવાનો પ્રયાસ કર્યો’

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે વર્ષ 2011માં ST/SCને મળેલો અધિકાર છીનવી મુસ્લિમને આપવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે બંધારણની ક્યારેય ચિંતા કરી નથી, બાબા સાહેબ આંબેડકરની ક્યારેય ચિંતા કરી નથી. જ્યારે કર્ણાટકમાં ભાજપની સરકાર બની હતી ત્યારે અમે આવતાની સાથે જ ધાર્મિક આધારે આરક્ષણ ખતમ કરવાનું પ્રથમ કામ કર્યું હતું. કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન સત્તામાં હતા, ત્યારે તેઓ દલિતો અને પછાતોના અનામતમાં માથુ મારતા હતા અને મતોના રાજકારણ માટે પોતાની ખાસ જમાતને અનામત આપવા ઈચ્છતા હતા. જોકે બંધારણ આ બાબતની વિરુદ્ધમાં છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે, કોંગ્રેસ એવી જાહેરાત કરશે કે, આ બંધારણમાં દલિતો અને પછાતનું અનામત ઘટાડી તેને મુસલમાનોમાં નહીં વેંચે.’

https://twitter.com/BJP4Rajasthan/status/178265393005422208

‘કોંગ્રેસે મુસલમાનો માટે ચાર વખત અનામત લાગુ કરવાનો પ્રયાસ કર્યો’

તેમણે વધુમાં કહ્યું કે, ‘દેશમાં ધાર્મિક આધાર પર અનામત આપવાનો વિરોધ થયો હતો. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, દેશના સંશાધનો પર પ્રથમ હક મુસલમાનોનો છે. 2004માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તો તેઓએ આંધ્રપ્રદેશમાં એસસી-એસટી રિઝર્વેશન ઘટાડ્યું અને મુસલમાનોને અનામત આપવાનો પ્રયાસ કર્યો. 2004થી 2010 વચ્ચે કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં ચાર વખત મુસ્લિમો માટે અનામત (Muslim Reservation) લાગુ કરવાનો પ્રયાસ કર્યો. જોકે સુપ્રીમ કોર્ટની સક્રિયતાના કારણે તેઓ લાગુ ન કરી શક્યા. હું દેશને કહ્યું છું કે, કોંગ્રેસે તમારી સંપત્તિ છીનવી તેમના ખાસ લોકોને વેંચવાનું ષડયંત્ર રચી રહ્યી છે. મેં કોંગ્રેસની આ તૃષ્ટિકરણના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.’

2-3 दिन पहले मैंने कांग्रेस की इस वोटबैंक और तुष्टिकरण की राजनीति का पर्दाफाश किया था।

इससे कांग्रेस और उसके इकोसिस्टम को इतनी मिर्ची लगी है कि वो हर तरफ मुझे गालियां देने में जुटे हैं।

मैं कांग्रेस से पूछना चाहता हूं कि आखिर वो सच्चाई से इतना डरते क्यों हैं।

कांग्रेस क्यों… pic.twitter.com/cbDSDmG794

— BJP Rajasthan (@BJP4Rajasthan) April 23, 2024

PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું આડકતરું નિશાન

તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, ‘કોંગ્રેસના એક નેતાએ જાહેરમાં કહ્યું કે, એક્સરે કરીને લોકોની સંપત્તિ વિશે માહિતી મેળવીશું. જેની સંપત્તિ વધારે હશે, તે લોકોમાં વેંચી દઈશું. શું આ તમને મંજૂર છે? શું મંગળ સૂત્ર પર હાથ લગાવી શકાય છે? પંજાની આ જ તાકાત છે… રાજસ્થાનમાં એક પણ પંજો બચવો ન જોઈએ. જો કોંગ્રેસ હોત તો તે દેશમાં ભ્રષ્ટાચારની તકો શોધતી… રાજસ્થાન થોડા સમય પહેલા જ કોંગ્રેસના પંજામાંથી મુક્ત થયું છે. કોંગ્રેસે મહિલાઓ પર અત્યાચાર મામલે રાજસ્થાનને નંબર વન બનાવી દીધું છે. દુર્ભાગ્યની વાત એ છે કે, કોંગ્રેસના લોકો વિધાનસભામાં કહેતા હતા કે, આ જ તો રાજસ્થાનની ઓળખ છે.’

 

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: BJP, bjp goverment, Congress, pm modi, Prime Minister's Election Campaign in Rajasthan, Rahul Gandhi, SC-ST to Muslims', Tonk-Sawai Madhopur of Rajasthan

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 23, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 1 લાખ કરોડનો વાર્ષિક નફો મેળવનારી Reliance દેશની પ્રથમ કંપની બની
Next Article અમેરિકાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયો બીજા ક્રમે : સૌથી વધુ નાગરિકત્વ મેક્સિકન્સને મળ્યું છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?