click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જ્ઞાનવાપીમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ નહીં લાગે, હાઈકોર્ટે અરજી ફગાવી.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જ્ઞાનવાપીમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ નહીં લાગે, હાઈકોર્ટે અરજી ફગાવી.
Gujarat

જ્ઞાનવાપીમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ નહીં લાગે, હાઈકોર્ટે અરજી ફગાવી.

આ આદેશ ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આપ્યો.

Last updated: 2023/08/08 at 2:07 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને સીલ કરવા અને જ્ઞાનવાપી સંકુલમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા સબંધિત અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ આજે આદેશ ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આપ્યો છે. વારાણસીની કોર્ટમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની પરવાનગી માટે કેસ દાખલ કરનાર રાખી સિંહ, જિતેન્દ્ર સિંહ બિસેન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં એ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી સંકુલમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને જ્ઞાનવાપી સંકુલમાં જોવા મળતા હિંદુ પ્રતીકોને સુરક્ષિત રાખવાનો આદેશ આપવો જોઈએ.

Contents
આ અરજી અરજદારો વતી એડવોકેટ સૌરભ તિવારીએ દાખલ કરી હતીસર્વેમાં શું-શું થયું?દક્ષિણી ભોંયરુ ચમકવા લાગ્યું

આ અરજી અરજદારો વતી એડવોકેટ સૌરભ તિવારીએ દાખલ કરી હતી

બીજી તરફ જ્ઞાનવાપી સંકુલમાં સતત પાંચમા દિવસે ASI સર્વેની કામગીરી ચાલી રહી છે. મંગળવારે સવારે 8:00 વાગ્યાથી ASIની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જ્ઞાનવાપી સંકુલમાં જોવા મળતા હિંદુ પ્રતીકોને સાચવવાનો આદેશ જારી કરવાની પણ વિનંતી કરવામાં આવી હતી. જ્ઞાનવાપીમાં ASI સર્વેની કામગીરીને અસર ન થાય તે માટે આવી વ્યવસ્થા આપવા પણ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી. આ અરજી અરજદારો વતી એડવોકેટ સૌરભ તિવારીએ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આ અંગે સુનાવણી કરી હતી.

સર્વેમાં શું-શું થયું?

જ્ઞાનવાપી સંકુલનો ASI સર્વે આજે સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધી જ્ઞાનવાપી સંકુલમાં તપાસ કર્યા બાદ સોમવારે ASIની ટીમ ઉત્તરીય ભોંયરામાં પહોંચી હતી. ત્યાં દિવાલો અને થાંભલાઓ પર દેખાતા ધાર્મિક પ્રતિકોનું મેપિંગ કરવામાં આવ્યુ હતું. ઉત્તરીય ભોંયરામાં સ્વચ્છતા ન હોવાના કારણે સોમવારે ટીમનો મોટાભાગનો સમય ફોટો અને વિડિયોગ્રાફીમાં પસાર થયો હતો. ભોંયરામાં મળી આવેલા ધાર્મિક પ્રતીકો કોર્ટ કમિશનના સર્વે દરમિયાન પણ સામે આવ્યા હતા. હિંદુ પક્ષે આ પ્રતીકોને લઈને અલગ-અલગ દાવા કર્યા હતા. સોમવારે ટીમે તેની તપાસ ભોંયરાની છત અને થાંભલાની રચના પર કેન્દ્રિત કરી હતી.

દક્ષિણી ભોંયરુ ચમકવા લાગ્યું

જ્ઞાનવાપી સંકુલ સ્થિત દક્ષિણી ભોંયરાની સફાઈ કરી દેવામાં આવી છે. તે પ્રકાશથી ચમકવા લાગ્યુ છે. સોમવારે સર્વે ટીમે ભોંયરાનું કોડિંગ કર્યું હતું અને નકશો બનાવ્યો હતો. કાટમાળના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

You Might Also Like

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?

‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ

મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય

હવે અમેરિકાથી રૂપિયા મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પનો આ નિર્ણય ભારતીયોને પડી શકે છે ભારે

TAGGED: Gyanvapi campus, Gyanvapi case, gyanvapi masjid, Gyanvapi survey

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 8, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘વિપક્ષની આ ઈચ્છા હતી જે ગઈકાલે પૂરી થઈ ગઈ’, ભાજપની બેઠકમાં બોલ્યા PM મોદી.
Next Article સાઉદી અરેબિયા સાથે ડીલ માટે ફિલીસ્તાનને પણ…, ઈઝરાયેલના PMએ આપ્યા મોટા સંકેત.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
Gujarat મે 17, 2025
ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?
Gujarat મે 17, 2025
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
Gujarat મે 17, 2025
મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?