click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ઉગ્રવાદીઓ હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાય, ન આવે તો અમે અભિયાન શરૂ કરીશું’: ગૃહમંત્રી શાહે કહ્યું- 2026 સુધીમાં ખતમ કરી દઈશું નક્સલવાદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ઉગ્રવાદીઓ હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાય, ન આવે તો અમે અભિયાન શરૂ કરીશું’: ગૃહમંત્રી શાહે કહ્યું- 2026 સુધીમાં ખતમ કરી દઈશું નક્સલવાદ
Gujarat

‘ઉગ્રવાદીઓ હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાય, ન આવે તો અમે અભિયાન શરૂ કરીશું’: ગૃહમંત્રી શાહે કહ્યું- 2026 સુધીમાં ખતમ કરી દઈશું નક્સલવાદ

અમિત શાહે લખ્યું હતું કે, “દરેક વ્યક્તિએ 'બસ્તર શાંતિ સમિતિ' દ્વારા બનાવેલી આ ડોક્યુમેન્ટરી જોવી જોઈએ જે નક્સલી હુમલાથી પ્રભાવિત લોકોની અવિરત પીડા અને વેદનાને વર્ણવે છે.”

Last updated: 2024/09/20 at 3:08 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નક્સલવાદી હુમલાઓથી (Naxalites Attack) પીડિત લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીડિતો સાથે વાતચીત પણ કરી હતી. સંબોધનમાં ગૃહમંત્રી શાહે નક્સલવાદીઓને (Naxalites) આત્મસમર્પણ કરવા માટે ચેતવણી આપી હતી. જો નક્સલીઓ આત્મસમર્પણ નહીં કરે તો સરકાર તેમની વિરુદ્ધમાં અભિયાન ચલાવશે અને નાક્સવાદને ખત્મ કરશે.

20 સપ્ટેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાઓથી પીડિત 55 લોકોને મળ્યા હતા. આ મુલાકાત તેમણે નવી દિલ્હી ખાતે આવેલ તેમના નિવાસસ્થાને યોજી હતી. આ દરમિયાન તેમણે પીડિતો સાથે વાતચીત કરી હતી, જેમાં પીડિતોએ નક્સલી હુમલાઓમાં થયેલ દુર્ઘટનાઓ વિશે જણાવ્યું હતું.

नक्सलियों ने अपने फायदे के लिए अनेक लोगों के अधिकारों को तो छीना ही, साथ ही उनकी हिंसा, उनकी IED, उनकी गोलियों और बारूदों ने कई लोगों को मौत के घाट उतारा या जीवन भर के लिए दिव्यांग बना दिया।

सुरक्षा बलों के द्वारा मारे गए उग्रवादियों के ह्यूमन राइट्स की बात करने वाले लोगों को… pic.twitter.com/r2VVahrGUK

— Amit Shah (@AmitShah) September 20, 2024

આ બાદ ગૃહમંત્રીએ સંબોધન કરતા છત્તીસગઢના ચાર જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ભારતમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં સક્ષમ થયા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નકસલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે 31 માર્ચ, 2026ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમણે નક્સલવાદીઓથી પીડિત લોકોને આશ્વાસન પણ આપ્યું હતું.

તેમણે નક્સલવાદીઓને અપીલ કરી હતી કે, “તમે કાયદા સમક્ષ આત્મસમર્પણ કરી દો, હથિયાર મૂકી દો, સરેન્ડર કરી દો. નોર્થ ઈસ્ટ, કાશ્મીર ઘણી જગ્યાઓએ ઘણા લોકો હથિયારો મુકીને મુખ્ય પ્રવાહો સાથે જોડાયા છે. તમે પણ આવો તમારું સ્વાગત છે.” આગળ તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “જો આમ નહીં થાય તો અમે તેની સામે અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળતા પણ પ્રાપ્ત કરીશું.”

#WATCH | Union Home Minister Amit Shah says, "We will end Naxalism. I appeal to (Naxalites) to surrender before the law, give up their weapons. In many places in the North-East and Kashmir, many people have given up their weapons and joined the mainstream. You are also welcome to… https://t.co/fvlyVxH52u pic.twitter.com/yaAOAKhXPC

— ANI (@ANI) September 20, 2024

તેમણે પીડિતોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, “મારી સંવેદનાઓ તમારી અને તમારા પરિવારોની સાથે છે. તમારા આવનાર જીવનને સુગમ અને સુનિશ્ચિત બનાવવા માટે મારાથી યથા સંભવ દરેક પ્રયાસ હું કરીશ.”

19 સપ્ટેમ્બરે, છત્તીસગઢના નક્સલી હિંસાનો ભોગ બનેલા 55 પીડિતોએ ‘બસ્તર શાંતિ સમિતિ’ના બેનર હેઠળ કર્તવ્ય પથ પર પ્રદર્શન કર્યું હતું, અને બપોર સુધીમાં જંતર-મંતર તરફ પ્રયાણ કર્યું હતું. ગૃહમંત્રી આજે આ પીડિતોને મળ્યા હતા તથા ‘બસ્તર શાંતિ સમિતિ’ દ્વારા બનાવાયેલી એક ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એક ભાગ પણ તેમના X હેન્ડલ પરથી પોસ્ટ કર્યો હતો.

नक्सल हमलों से प्रभावित होने वाले लोगों की अंतहीन पीड़ा और दर्द को बताती ‘बस्तर शांति समिति’ द्वारा बनाई गई यह डॉक्यूमेंट्री सभी को देखनी चाहिए।

मानवता के दुश्मन नक्सलवाद ने कैसे इन लोगों के जीवन को उजाड़ दिया…इनका यह दुःख ह्यूमन राइट्स का एक तरफा शोर मचाने वाले लोगों के… pic.twitter.com/hOWhQQELTw

— Amit Shah (@AmitShah) September 20, 2024

અમિત શાહે લખ્યું હતું કે, “દરેક વ્યક્તિએ ‘બસ્તર શાંતિ સમિતિ’ દ્વારા બનાવેલી આ ડોક્યુમેન્ટરી જોવી જોઈએ જે નક્સલી હુમલાથી પ્રભાવિત લોકોની અવિરત પીડા અને વેદનાને વર્ણવે છે.” આગળ ઉમેર્યું કે, “માનવતાના દુશ્મન નક્સલવાદે આ લોકોનું જીવન કેવી રીતે બરબાદ કરી નાખ્યું… તેમની વ્યથા માનવ અધિકારો વિશે એકતરફી અવાજ ઉઠાવનારા લોકોનો દંભ પણ દર્શાવે છે.”

ઉલ્લેખનીય છે કે બસ્તર જિલ્લો માઓવાદી વિચારધારાને વળગી રહેલા સામ્યવાદીઓ દ્વારા કરવામાં આવતી નક્સલ પ્રવૃત્તિઓ માટે એક હોટસ્પોટ રહ્યો છે. દાયકાઓથી આ વિસ્તાર નક્સલી હુમલાઓથી પીંખાતો રહ્યો છે. પરંતુ 2022ના સત્તાવાર ડેટા અનુસાર છત્તીસગઢમાં નક્સલ સંબંધિત હિંસામાં 22 ટકાનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું હતું.

You Might Also Like

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા

એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે

ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

TAGGED: Extremists lay down, Maoist ideology, Naxal activities, Naxalism, Naxalites Attack, oneindia, oneindianewsgujarat, Union Home Minister Amit Shah, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નક્સલવાદી હુમલાઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 20, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કિડનીમાં પથરીના દર્દીઓ ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, નહીં તો સમસ્યા વધી જશે
Next Article વાયરલ ફીવર, ટાઈફોઈડ અને ડેન્ગ્યુનો ખતરો, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા
Bhavnagar Gujarat મે 19, 2025
એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે
Gujarat Kheda મે 19, 2025
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
Gujarat મે 19, 2025
‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?