click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈમરાન ખાનને JITએ પૂછ્યા 25 સવાલ, PTI ચીફે કહ્યું- અમે નથી કરાવી 9 મેની હિંસા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈમરાન ખાનને JITએ પૂછ્યા 25 સવાલ, PTI ચીફે કહ્યું- અમે નથી કરાવી 9 મેની હિંસા
Gujarat

ઈમરાન ખાનને JITએ પૂછ્યા 25 સવાલ, PTI ચીફે કહ્યું- અમે નથી કરાવી 9 મેની હિંસા

ઈમરાન ખાનને JIT દ્વારા બે ડઝનથી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન ઈમરાન ખાને 9 મેના રોજ થયેલી હિંસાની ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે 9 મેની ઘટના સાથે મારે કે PTI કાર્યકરોને કોઈ લેવાદેવા નથી.

Last updated: 2023/07/10 at 4:05 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની (Imran Khan) 9 મેની હિંસા અંગે રવિવારે ઈસ્લામાબાદ પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઈમરાનને 25 થી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. ઈમરાન ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમ (ATA) હેઠળ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 12 કેસ નોંધાયેલા છે. આ કેસના સંબંધમાં ઈમરાન ખાન જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT) સમક્ષ હાજર થયો હતો.

Contents
ઈમરાન ખાને 9 મેના રોજ થયેલી હિંસાની ઘટનાની નિંદા કરીPTIના કાર્યકરો 9 મેની ઘટનામાં સામેલ ન હતાઈમરાન ખાનને 25થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા

ઈમરાન ખાને 9 મેના રોજ થયેલી હિંસાની ઘટનાની નિંદા કરી

ઈમરાન ખાનને JIT દ્વારા બે ડઝનથી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન ઈમરાન ખાને 9 મેના રોજ થયેલી હિંસાની ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે 9 મેની ઘટના સાથે મારે કે PTI કાર્યકરોને કોઈ લેવાદેવા નથી. તેમણે દાવો કર્યો હતો કે, આ તેમની અને તેમની પાર્ટી વિરુદ્ધ એક ષડયંત્ર હતું. તેમણે કહ્યું કે, હું આ ઘટનાની જવાબદારી ક્યારેય લઈશ નહીં.

PTIના કાર્યકરો 9 મેની ઘટનામાં સામેલ ન હતા

ઈમરાને કહ્યું કે, હું આ ઘટનાની જવાબદારી ક્યારેય સ્વીકારીશ નહીં કારણ કે આ કાવતરૂ સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા રચવામાં આવ્યું છે જે મને અને પક્ષને કાયદાકીય જાળમાં ફસાવવામાં વ્યસ્ત છે. JITના પ્રશ્નોના જવાબમાં, તેમણે વારંવાર કહ્યું, હું એ દાવા સાથે સહમત નથી કે પીટીઆઈના કાર્યકરો 9 મેની ઘટનામાં સામેલ હતા કારણ કે મારી પાસે ઘટના સાથે સંબંધિત ષડયંત્રના પુરાવા છે.

ઈમરાન ખાનને 25થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા

ઈમરાન ખાને કહ્યું કે, તેઓ મને રાજનીતિમાંથી ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના ઈરાદામાં સફળ થઈ શકશે નહી. એક સવાલના જવાબમાં ઈમરાને કહ્યું કે, ગયા વર્ષે 25 મેના રોજ તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે અત્યાચાર જોયા છે. SSP યાસિર આફ્રિદી અને SP રૂખસાર મેહદીની આગેવાની હેઠળની JIT એ ઈમરાનને 25 થી વધુ સવાલો પૂછ્યા હતા.

You Might Also Like

ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે

સૈનિકોના સન્માનમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું સફળ આયોજન

માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ

અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં પ્રવેશતાં વિધાર્થીઓ

પાકિસ્તાન પર સતત બાજ નજર રાખી રહ્યાં છે ISROના આ 10 સેટેલાઇટ્સ, જાણો મુખ્ય કાર્ય

TAGGED: imaran -khan, pakistan

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 10, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હિંદુ યુવતીની આપવીતી, કિડનેપ કરીને વેચીને ધર્મપરિવર્તન કરાવવાની ધમકી
Next Article મણિપુરમાં ફરી હિંસા : પશ્ચિમ કંગપોકપીમાં એક પોલીસ કર્મચારીનું મોત, 10 ઈજાગ્રસ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
Gujarat Kheda મે 12, 2025
સૈનિકોના સન્માનમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું સફળ આયોજન
Gujarat Narmada મે 12, 2025
માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ
Bhavnagar Gujarat મે 12, 2025
અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં પ્રવેશતાં વિધાર્થીઓ
Bhavnagar Gujarat મે 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?