ભારતીય સેનાના ઑપરેશન સિંદુર મામલે આપી પ્રતિક્રિયા
આપણી આર્મીએ જે કાર્ય કરીને બતાવ્યુ છે તેનાથી દરેક ભારતીયોનુ માથું ગર્વથી ઉંચુ થઈ ગયુ છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આ એર સ્ટ્રાઈકથી PM મોદીએ એક તીરથી અનેક નિશાન સાધ્યા :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
ઑપરેશન સિંદુર નામ પાછળ PM મોદીની દિર્ઘદ્ર્ષ્ટિ કુનેહ :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આતંકવાદીઓએ હિંદુ પરંપરાનુ અપમાન કરતા મહિલાના સુહાગ ઉજાડ્યા હતા:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
મહિલાઓના સુહાગના પ્રતિક સિંદુર નુ તેઓએ અપમાન કર્યુ, તેમનુ સિંદુર ઉજાડ્યુ:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
તેને લઈ આ ઑપરેશનનુ નામ જે ઑપરેશન સિંદુર આપ્યુ છે તે બિલકુલ કાબિલે તારીફ છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
પાકિસ્તાન સેનાધ્યક્ષે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિ અલગ છે,હિંદુ મુસ્લિમ ક્યારેય એકસાથે રહી ન શકે, અમારો ધર્મ અલગ છે અમારો કલ્ચર અલગ છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આ સમગ્ર ઑપરેશનનુ નેતૃત્વ વાયુ સેનાની હિંદુ મુસ્લિમ મહિલાએ કરી ભારતે તેનો જવાબ આપ્યો છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આ બે મહિલાઓએ સિદ્ધ કર્યુ છે કે તે ન હિંદુ ન મુસ્લિમ પણ ભારતની બેટીઓ છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
એક તરફ હિંદુ મહિલાઓના સુહાગ ઉજાડ્યા અને બીજી તરફ આ સમગ્ર ઑપરેશન ભારતની હિંદુ મુસ્લિમ બેટીઓ દ્વારા પાર પડાવીને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
બાઈટ – પ.પૂ. જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજ, રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિ