click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામ મંદિરના નવા નિયમ, જાણો દર્શનનો સમય, મંદિરમાં પ્રવેશ સહીત ભક્તો માટેની નવી માર્ગદર્શિકા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રામ મંદિરના નવા નિયમ, જાણો દર્શનનો સમય, મંદિરમાં પ્રવેશ સહીત ભક્તો માટેની નવી માર્ગદર્શિકા
Gujarat

રામ મંદિરના નવા નિયમ, જાણો દર્શનનો સમય, મંદિરમાં પ્રવેશ સહીત ભક્તો માટેની નવી માર્ગદર્શિકા

જો તમે રામ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેવાનો સમય સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધીનો છે. પ્રવેશથી લઈને બહાર નીકળવા સુધી, રામ મંદિરમાં દર્શન કરવા સરળ છે. ભક્તો 60 થી 75 મિનિટમાં રામલલ્લાના આસાનીથી દર્શન કરી શકશે.

Last updated: 2024/03/15 at 12:29 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શને આવતા ભક્તો હવે સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સત્તાવાર X (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતુ હતું ) હેન્ડલ પર આ જાહેરાત કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા એવું પણ લખવામાં આવ્યું હતું કે, દરરોજ સરેરાશ 1 થી 1.5 લાખ ભક્તો રામ મંદિરમાં રામ લલ્લાના દર્શને આવી રહ્યા છે.

Contents
રામ મંદિર અયોધ્યા: નવી માર્ગદર્શિકાશ્રી રામ મંદિર: દર્શનનો સમયઅયોધ્યા રામ મંદિર: આરતીનો સમયઆરતીનો સમય:

રામ મંદિરે મંદિરમાં આવનારા ભક્તો માટે પણ નિયમો નક્કી કર્યા છે. રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ગત 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયું હતું અને ત્યારથી, રામ લલ્લાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે ચાલો નિયમો, દર્શનના સમય, પ્રવેશ અને અન્ય વિગતોમાં થયેલા ફેરફારો અંગે અવગત થઈએ.

-શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેતા તમામ ભક્તોના ધ્યાન માટે

– શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દરરોજ સરેરાશ 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.

-ભક્તો સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે.

For the kind attention of all devotees visiting the Shri Ram Janmabhoomi Mandir:

The Shri Ram Janmabhoomi Mandir is witnessing an average of 1 to 1.5 lakh pilgrims daily.

Devotees can enter the Shri Ram Janmabhoomi Mandir for Darshan from 6:30 AM to 9:30 PM.

The entire process… pic.twitter.com/F41JMgyIBr

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 13, 2024

રામ મંદિર અયોધ્યા: નવી માર્ગદર્શિકા

રામ મંદિરની મુલાકાતે આવતા ભક્તોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના મોબાઈલ ફોન, જૂતા, પર્સ વગેરે મંદિર પરિસરની બહાર તેમની સુવિધા માટે અને સમય બચાવવા માટે છોડી દે. અધિકારીઓએ ભક્તોને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ફૂલ, માળા કે પ્રસાદ ન લાવવા પણ કહ્યું છે.

શ્રી રામ મંદિર: દર્શનનો સમય

જો તમે રામ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લેવાનો સમય સવારે 6.30 થી રાત્રીના 9.30 સુધીનો છે. પ્રવેશથી બહાર નીકળવા સુધી, રામ મંદિરમાં દર્શન કરવા સરળ છે. ભક્તો 60 થી 75 મિનિટમાં રામલલાના આસાનીથી દર્શન કરી શકશે.

અયોધ્યા રામ મંદિર: આરતીનો સમય

મંગળા આરતી, શ્રૃંગાર આરતી અને શયન આરતી માટે એન્ટ્રી પાસની જરૂર પડે છે, જ્યારે અન્ય આરતીઓને એન્ટ્રી પાસની જરૂર હોતી નથી.

આરતીનો સમય:

મંગળા આરતી : સવારે 4 કલાકે
શ્રૃંગાર આરતી : સવારે 6.15 કલાકે
શયન આરતી: રાત્રે 10 કલાકે
રામ મંદિર દર્શનઃ પ્રવેશ પાસ
પ્રવેશ પાસ મફત છે, અને યાત્રાળુએ નામ, ઉંમર, શહેર, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર જેવી માહિતી આપવી પડશે. પાસ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પરથી પણ મેળવી શકાશે. રામલલ્લાના દર્શન માટે કોઈ ખાસ પાસ ઉપલબ્ધ નથી અને તેના માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

You Might Also Like

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

TAGGED: Ayodhya, Ayodhya Ram Temple, hindu ram mandir, new guide for devotees, New rules of Ram temple, Ram mandir

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચીનનું કામ તમામ ! 5G Qualcomm ચિપસેટ બનશે ચેન્નાઈમાં, મોદી સરકારનો મોટો નિર્ણય
Next Article રશિયામાં આજથી રાષ્ટ્રપતિ ચૂંટણી, પુટિનની સામે ત્રણ ઉમેદવારો, ત્રણેય તેમના સમર્થક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
Gujarat મે 17, 2025
પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?