ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય
ગુજરાતમાં ગન લાઈસન્સ અંગે મોટું પગલું લેવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્યમાં શસ્ત્ર પર નિયંત્રણની દિશામાં મહત્વપૂર્ણ વિચારણા બની શકે છે. ગુજરાતમાં ગન લાઈસન્સ પર બ્રેક – 500 લાઈસન્સ રદ્દ, સમીક?...
ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
ઓપરેશન સિંદૂર બાદ આજે પ્રથમવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવનાર છે. વિગતો મુજબ આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહની જાતિને લઈને આપેલા વિવાદિત નિવેદને રાજકીય તોફાન સર્જ્યું છે. મુરાદાબાદમાં રામગોપાલે...
આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી
સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની...
દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ "ઓપરેશન સિંદૂર" દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભા?...
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને ઝટકો આપ્યો, સેલેબી સાથે પાર્ટનરશીપ કરી રદ
તાજેતરમાં જે ઘટના બની છે તે તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતી નિકટતા અને ભારત વિરુદ્ધ તુર્કી દ્વારા જાહેરપણે દર્શાવાયેલા સમર્થનના પગલે ભારત તરફથી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહી છે. અદાણ?...
ઓપરેશન સિંદૂર પછી મોદી સરકારનો મોટો નિર્ણયઃ વધુ એક સેમી-કન્ડક્ટર યુનિટનું નિર્માણ કરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે આક્રમક સંઘર્ષ પછી બંને પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઉત્તર પ્રદેશના જેવરમાં સેમી-કન્ડક્ટર યુનિટ નિર્માણ ક...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે એસ જયશંકરે કરી અફઘાન વિદેશ મંત્રી સાથે વાત, થઈ મહત્ત્વની ચર્ચા
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ ચાલુ છે. બંને દેશોએ લશ્કરી સંઘર્ષ ભલે રોકી દીધો હોય, પરંતુ રાજદ્વારી અને રાજકીય મોરચે બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન, ગુરુવાર?...
રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ
ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરા ગામ નજીક તાતણીયા ધરાવાળી મા ખોડીયારનું મંદિર આવેલું છે. રમણીય કુદરતી વાતાવરણમાં આવેલા તળાવ અને વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિરનો નજારો અવર્ણીય છે. મંદ...
કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર ખૂબ ખાસ છે—ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક તમામ દ્રષ્ટિકોણથી. આ મંદિર માત્ર હિન્દુ ભક્તિનું કેન્દ્ર જ નથી, પરંતુ ભારતમાં અને વિદેશમાં રહેતા હિંદુઓ માટે ?...