અમદાવાદમાં બિરાજમાન સૂર્ય પુત્ર શનિદેવ, સાડાસાતીના પ્રકોપથી ભક્તોને આપે છે મુક્તિ
શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં ...
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ
થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત તમામ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી જૂથના સભ્ય દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને પ્રોત્સ?...
ઉદયપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ઉદયપુર, મેવાડ પ્રદેશનો ભાગ રહ્યો છે, જે રાજપૂત શાસકોના પ્રશાસન હેઠળ એક પ્રાચીન અને ગૌરવશાળી રાજય હતું. મેવાડના રાજપૂત શાસકો, ખાસ કરીને સિસોદિયા વંશ આ પ્રદેશનું સંચાલન કરતા. ઉદયપુરનું ના?...
દરરોજ સવારે ખાલી પેટ પીવો તજ અને વરિયાળીનું પાણી, શરીરમાં થશે ગજબના ફાયદાઓ, જાણો
તજ અને વરિયાળી માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ, આ બંને શરીરની પાચનશક્તિ વધારવામાં અને વિવિધ બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે પલાળેલું તજ અન?...
કેન્દ્ર સરકારે રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને થશે લાભ
કેન્દ્રીય રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મ...
શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી
શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આગામી કાર્યક્રમ?...
ઓડ કન્યાશાળામાં વાષિઁકોત્સ નું આયોજન કરાયું
ઓડ શહેરમાં જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત પીએમ શ્રી કન્યા શાળા ઓડ વાષિઁકોત્સવ રંગોત્સવ કાર્યકમનું ૪ એપ્રિલ ૨૫ ના દિવસે આયોજન કરવામા આવ્યુ આ પ્રસંગે આમંત્રિત મહેમાનો,દાતાઓ,ખાસ પધારેલ મ?...
એરપોર્ટ પર હવે જપ્ત નહીં થાય જ્વેલરી, કોર્ટે કસ્ટમ વિભાગને આપ્યો મોટો આદેશ, જાણો વિગત
વિદેશથી આવતા લોકોના ઘરેણાં એરપોર્ટ પર પકડાય છે.પણ હવે તમે વિદેશ પ્રવાસથી પાછા ફરતી વખતે તમારી સાથે જૂના અને પોતાના ઘરેણાં લાવશો તો કસ્ટમ વિભાગ તમને બિનજરૂરી રીતે હેરાન નહીં કરે. દિલ્હી હાઈક?...
BIMSTEC ફક્ત નામનું જ રહી ગયું હતું, આ રીતે PM મોદીએ ફરી કર્યું પુનર્જીવિત
PM મોદી હાલ થાઈલેન્ડના પ્રવાસે છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ યોજાઈ રહી છે. ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભલે BIMSTEC ની સ્થાપના 1997માં થઈ હતી પરંતુ 2016 પછી તેને ?...
PM મોદી રામ નવમી પર હાઇટેક બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો તેનું ધાર્મિક મહત્વ
ભારતના સૌથી હાઇ-ટેક વર્ટિકલ લિફ્ટ પંબન બ્રિજનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ નવમીના શુભ અવસર પર કરશે. આ પુલ માત્ર એક એન્જિનિયરિંગ અજાયબી જ નથી પરંતુ તેનું ધાર્મિક, ઐતિહાસિક અને આ?...