શું ડોનાલ્ડ ટ્રમ્પ ઇતિહાસ બદલશે? અમેરિકી રાષ્ટ્રપતિએ ત્રીજી ટર્મ માટે ઈચ્છા વ્યક્ત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે નિવેદન આપ્યું છે કે તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવા માંગે છે. ટ્રમ્પે આપેલા ટેલિફ...
હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત
આજથી ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરુ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આજથી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હાઇડ્રોજન ટ...
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખનો તાજ પરિમલસિંહ વિજયસિંહ સોલંકી ના શિરે.
છેલ્લા ઘણા સમયથી વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના પ્રમુખના નામ માટેની અટકળો ચાલી રહી હતી જે આજરોજ અટકળોનો અંત આવ્યો હતો. વાલોડ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે નવ નિયુક્ત પરિમલસિંહ સોલ...
IFS નિધિ તિવારી બન્યા વડાપ્રધાન મોદીના ખાનગી સચિવ, જાણો કોણ છે આ અધિકારી
કર્મચારી અને તાલીમ વિભાગ એ તાજેતરમાં મંત્રાલયના ઘણા અધિકારીઓની ફરજોમાં ફેરફાર કર્યા છે, આ સંદર્ભમાં, IFS નિધિ તિવારી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દ?...
ચૈત્ર મહિનો આવી ગયો છે રોજ લીમડાનો મોર પીવો, આવું કેમ કહે છે વડીલો? જાણો વૈજ્ઞાનિક કારણ
આયુર્વેદ પણ લીમડામાં આવતા ફુલો ને ખાવા જોઈએ એમાં માને છે. જેનાથી આપણને શરીરમાં ઘણા લાભ થાય છે. સ્કીન પ્રોબલેમથી લઈને અનેક રોગો મટાડે છે. ભારતીય આયુર્વેદિક પરંપરાનો એક મહત્વનો હિસ્સો છે. ચૈત્?...
ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, વાહન પ્રમાણે જાણો નવા દર
નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો લાગુ થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં ₹5 થી ₹40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્?...
CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 2025-26 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ સીબીએસઈની સત્તાવાર વ...
જ્યાં સેવા ત્યાં સંઘના સ્વયંસેવકો.. RSS એ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જ્યાં સેવા છે ત્યાં સ્વયંસેવકો છે. સેવા મૂલ્યો અને સાધના સ્વયંસેવ?...
ખેડા જિલ્લાના વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તા.૩૦ માર્ચને રવિવાર ચૈત્રસુદ પડવાના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને એક હરિભક્ત દ્વારા ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ઉત્સવ યોજવા?...
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયન?...