click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તાલિબાનને મોટો ઝટકો આપશે પાકિસ્તાન, 1 નવેમ્બરથી સરકાર અફઘાન લોકોને દેશમાંથી હાંકી કાઢશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તાલિબાનને મોટો ઝટકો આપશે પાકિસ્તાન, 1 નવેમ્બરથી સરકાર અફઘાન લોકોને દેશમાંથી હાંકી કાઢશે
Gujarat

તાલિબાનને મોટો ઝટકો આપશે પાકિસ્તાન, 1 નવેમ્બરથી સરકાર અફઘાન લોકોને દેશમાંથી હાંકી કાઢશે

ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તબક્કાવાર દેશમાંથી રવાના કરવામાં આવશે. સૌથી પહેલા એવા લોકો કે જેમની પાસે કોઈ યાત્રા દસ્તાવેજો નથી તેઓને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. તેમાંના ઘણા લોકો એવા પણ છે જેઓ વર્ષોથી પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. સરકારે જિયો-મેપિંગનું કામ પૂર્ણ કરી લીધું છે અને જે વિસ્તારોમાં વિદેશી નાગરિકો હશે, તેમને શોધવામાં આવશે.

Last updated: 2023/10/31 at 2:49 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તબક્કાવાર દેશમાંથી રવાના કરવામાં આવશે. સૌથી પહેલા એવા લોકો કે જેમની પાસે કોઈ યાત્રા દસ્તાવેજો નથી તેઓને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. તેમાંના ઘણા લોકો એવા પણ છે જેઓ વર્ષોથી પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. સરકારે જિયો-મેપિંગનું કામ પૂર્ણ કરી લીધું છે અને જે વિસ્તારોમાં વિદેશી નાગરિકો હશે, તેમને શોધવામાં આવશે.

Contents
છેલ્લા 3 દિવસમાં 20,000થી વધુ વિદેશીઓએ પાકિસ્તાન છોડ્યુંઘણા લોકો વર્ષોથી પાકિસ્તાનમાં કરી રહ્યા છે વસવાટબોમ્બ વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો

છેલ્લા 3 દિવસમાં 20,000થી વધુ વિદેશીઓએ પાકિસ્તાન છોડ્યું

સૌથી વધુ ગેરકાયદે રહેતા લોકોમાં અફઘાનિસ્તાનથી આવેલાની સંખ્યા અંદાજે 17 લાખ છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારે બુગતીને ટાંકીને કહ્યું કે, 1 નવેમ્બર બાદ સરકાર તબક્કાવાર રીતે આવા લોકોને દેશમાંથી બહાર કાઢવાનું શરૂ કરશે. બુગતીએ પુષ્ટિ કરી છે કેમ છેલ્લા 3 દિવસમાં 20,000થી વધુ વિદેશીઓ પાકિસ્તાન છોડી નિકળી ગયા છે. તેમણે કહ્યું કે વિભાગીય અને જિલ્લા સ્તરે સમિતિઓની રચના કરવામાં આવી છે.

ઘણા લોકો વર્ષોથી પાકિસ્તાનમાં કરી રહ્યા છે વસવાટ

આ બાબતે ગૃહ પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યુ કે, ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તબક્કાવાર દેશમાંથી રવાના કરવામાં આવશે. સૌથી પહેલા એવા લોકો કે જેમની પાસે કોઈ યાત્રા દસ્તાવેજો નથી તેઓને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. તેમાંના ઘણા લોકો એવા પણ છે જેઓ વર્ષોથી પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. સરકારે જિયો-મેપિંગનું કામ પૂર્ણ કરી લીધું છે અને જે વિસ્તારોમાં વિદેશી નાગરિકો હશે, તેમને શોધવામાં આવશે.

બોમ્બ વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો

ગૃહ પ્રધાને આગળ જણાવ્યું કે, નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા બાદ ગેરકાયદે રહેતા લોકોને રાખવા માટે જુદી-જુદી જગ્યાઓ પર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આવા અસ્થાયી કેન્દ્ર પર વિદેશી નાગરિકોને જીવન જરૂરિયાતની તમામ મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે, પ્રત્યાર્પણ યોજનાનો ઉદ્દેશ્ય તમામ ગેરકાયદેસર લોકો માટે છે, જેઓ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

You Might Also Like

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

TAGGED: afghanistan, pakistan, taliban

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 31, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાઝામાં લોકોની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ અને UNની, હમાસે હાથ અધ્ધર કરી દીધા
Next Article ગુજરાતમાં દોડશે કોલસાવાળા એન્જિનની હેરિટેજ ટ્રેન: વિસ્ટાડોમ કોચમાં અદ્ભૂત દેખાશે નજારો, રેસ્ટોરન્ટ સહિતની હાઇ-ફાઈ સુવિધા પણ મળશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?