બાળનિકાહ પર અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર લાવી નવો કાયદો : ‘કુંવારી છોકરીઓનું મૌન સહમતી ગણાશે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નિકાહ, તલાક અને બાળનિકાહ સંબંધિત નવો કાયદો જાહેર કર્યો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ ઉભો થયો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદ...
પાકિસ્તાને કાબુલની હોસ્પિટલ પર કર્યો બૉમ્બમારો : 400નાં મોત, 250ને ઈજા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર હિંસક ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધું છે. પાડોશી દેશ પાકિસ્તાન પર કાબુલમાં આવેલ એક હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ હુમલામાં આશરે 400 લોકોનાં મોત થયાં હ?...
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલા : કાબુલ અને કંધારમાં બોમ્બમારો, તાલિબાને આપી કડક ચેતવણી
રમજાન મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ગંભીર બન્યો છે. અફઘાનિસ્તાનના તાલિબાન પ્રશાસનનો આરોપ છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા અને પક્તિકા સહ...
પાક-અફઘાન સરહદે ભારે અથડામણ, હવાઈ હુમલાઓ બાદ પાકિસ્તાને ‘ઓપન વૉર’ની ચેતવણી આપી
દક્ષિણ એશિયામાં ફરી એકવાર તણાવની સ્થિતિ ઉભી થઈ છે. Pakistan અને Afghanistan વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ખરાબ તબક્કે પહોંચી ગયા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા ક...
રમઝાન દરમિયાન પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા, ભારતે કરી કડક નિંદા
22 ફેબ્રુઆરી 2026ના રોજ પાકિસ્તાન એ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના દાવા મુજબ આ કાર્યવાહી Tehrik-i-Taliban Pakistan (TTP) અને Islamic State – Khorasan Province (ISKP) સાથે જોડા?...
અફઘાન-પાક સરહદે ફરી તણાવ, બંને દેશો દ્વારા યુદ્ધવિરામ ભંગના આરોપ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર 5 ડિસેમ્બર, 2025ની મોડી રાત્રે થયેલા ગોળીબારે ફરી એકવાર બંને દેશો વચ્ચેની જૂની તણાવપૂર્ણ પરિસ્થિતિને જીવંત કરી દીધી છે. ઑક્ટોબર 2025માં કતારની મધ્યસ્થીથી થય?...
અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાનમાં આજે શુક્રવાર, 17 ઑક્ટોબર 2025ના રોજ સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધાઈ છે। આ આંચકાઓનો કેન...
જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાક?...
યુએનમાં ભારતનું કડક નિવેદન: “અફઘાનિસ્તાનને આતંકવાદનું મથક બનવા નહીં દઈએ, પાકિસ્તાન પર સીધો નિશાનો
સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલી અફઘાનિસ્તાન સંબંધિત સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે ફરી એક વાર પાકિસ્તાનને આડકતરી રીતે ઘેર્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી કે અફઘા?...
પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...