અરવલ્લી હિલ્સ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, નવા ખાણકામ લાઈસન્સ પર રોક
ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક માનાતી અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે જ્યા?...
અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સં?...
અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન નહીં થાય, ભવિષ્યમાં પણ મંજૂરી નહીં: અર્જુન મોઢવાડિયા
અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્ય...