‘ઓપરેશન સિંદૂર’થી વિજયના શિખરે: કારગિલ વિજય દિવસે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન
દેશ આજે ગૌરવભેર 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે – એક એવું દિવસ, જે ભારતીય ઇતિહાસમાં શૌર્ય, બલિદાન અને સંકલ્પનું અદભૂત પ્રતિક છે. આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમો યોજાયા, ત્યારે સેન...
કારગિલ વિજય દિવસ પર સેનાએ કર્યું ભૈરવ અને રુદ્ર બ્રિગેડનું ગઠન
કારગિલ વિજય દિવસ પર ભારતીય સેનાના નવા પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની રક્ષા તૈયારી અને સેનાની ભવિષ્યની દિશા અંગે વિશદ રીતે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપત?...
કારગિલ વિજય દિવસ ભારત માતાના બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે: PM મોદી
આજનો દિવસ, 26 જુલાઈ, ભારત માટે ગૌરવ અને શ્રદ્ધાંજલિનો દિવસ છે—કારણ કે આજના દિવસે સમગ્ર દેશ 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતના એ મહાન શૂરવીરોને સમર્પિત છે જેમણે 1999માં પાકિસ્તાની ઘ?...