કુલગામમાં આતંકી હુમલો : ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકોની ગોળી મારી હત્યા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને નિશાન બનાવતા આતંકી હુમલામાં છત્તીસગઢના બે શ્રમિકોનાં મોત થયાં છે. 31 જુલાઈ 2026ની સાંજે કુલગામના કેલમ વિસ્તારમાં આવેલા એક ઈંટના ભઠ્ઠા ?...
PoKમાં સ્થિતિ તંગ : પાકિસ્તાની સેનાના ગોળીબારથી અનેકનાં મોત, રાવલકોટમાં હિંસા બાદ રસ્તાઓ પર લોહિયાળ દૃશ્યો
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાં છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ અત્યંત તંગ અને ભયજનક બની રહી છે. મૂળભૂત અધિકારો, રાજકીય સુધારા, મોંઘવારી અને સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા સ્થાનિક...
શોપિયાંમાં સુરક્ષાદળોની મોટી સફળતા : A++ કેટેગરીનો LeT કમાન્ડર ઝાકિર ગનઈ ઠાર, લતીફ ભટની શોધમાં સર્ચ ઑપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ચાલી રહેલા મોટા એન્ટી-ટેરર ઑપરેશનમાં સુરક્ષાદળોને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શોપિયાંના ચાનપોરા-સૈદપોરા વિસ્તાર નજીક ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈય...
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ફરી એકવાર હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા છે. વિવિધ અહેવાલો મુજબ 11 જૂને રાવલાકોટના ઈદગાહ મેદાન ખાતે યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુ...
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ખામી : 300થી વધુ પ્રવાસીઓ 500 ફૂટ ઉપર ફસાયા, 7 કલાકમાં રેસ્ક્યૂ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગ ખાતે સ્થિત વિશ્વવિખ્યાત ગુલમર્ગ ગોંડોલા માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. એશિયાના સૌથી ઊંચા રોપ-વે તરીકે જાણીતા આ ગોન્ડો?...
પહલગામ આતંકી હુમલાની વરસી પર PM મોદીની શ્રદ્ધાંજલિ, કહ્યું- “ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલાની વરસી પર હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ આ ભયાનક હુમલાના પીડિત?...
કાશ્મીરમાં નકલી ચેરિટી કૌભાંડનો પર્દાફાશ : ‘બરકતી મોડલ’થી ₹17.9 કરોડ એકત્રિત, આતંકી ફંડિંગની આશંકા
જમ્મુ-કાશ્મીરમાં દાનના નામે મોટા પાયે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુદ્ધગ્રસ્ત ઈરાનના નાગરિકોને મદદ કરવાનો બહાનો બનાવીને એક નકલી ચેરિટી નેટવર્ક દ્વારા આશરે ₹17.91 કરોડની રકમ એક?...