ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી ચિંતા વધી : CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી હાઈ-લેવલ બેઠક, 17 સિંહોને આઇસોલેટ
ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ગીર વિસ્તારમાં ચાર સિંહ બાળના મૃત્યુ થતાં રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં ?...
તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી જામીન: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક
અમદાવાદના ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અંતે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. બુધવાર, 27 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરા?...
ગુજરાતમાં વોટ્સએપ ગવર્નન્સનો નવો યુગ : મેટા સાથે MoU, 20 સરકારી સેવાઓ હવે મોબાઇલ પર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે “નાગરિક દેવો ભવ:”ની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકાર અને Meta Platforms Inc. વચ્ચે ગાંધ?...
અમદાવાદમાં આગની ઘટનાઓમાં વધારો : સેટેલાઈટના રત્નાકર-3 બિલ્ડિંગમાં ભીષણ આગ
અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે (23 મે) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોધપુર પ?...
ગુજરાતમાં ઈંધણ કટોકટીના સંકેત : ખેડૂતો માટે ડીઝલ ખરીદી પર નવા નિયમો, પેટ્રોલ પંપ પર લાંબી કતારો
મિડલ ઈસ્ટમાં વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ ?...
ગુજરાત પોલીસે 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન
ગુજરાતભરમાં વર્ષોથી પોતાના ગુમ થયેલા સ્વજનોની રાહ જોઈ રહેલા હજારો પરિવારો માટે મોટી રાહતની ખબર આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ?...
2014માં પેરોલ બાદ ફરાર થયેલો આજીવન કેદી મુંબઈમાં ફિલ્મો કરતો પકડાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી જેલભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારી કાર્યવાહી કરતા હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા ફરાર કેદીની ધરપકડ કરી છે. વર્ષ 2014માં પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થયેલો આ શખ્સ છેલ્લા 12 વર્ષથી ઓળખ ?...
મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, પોલીસ પર પથ્થરમારો – 10થી વધુની અટકાયત
મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂં...
ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો કેસ, ખરીદનાર-વેચનાર બંને સામે ગુનો
ગુજરાતના ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદાનો ભંગ થવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના મિલકતની ખરીદી-વેચાણ કરવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એ?...
‘વન નેશન-વન ઈલેક્શન’થી ₹7 લાખ કરોડ બચતનો દાવો : ગુજરાત મુલાકાત દરમિયાન JPC ચેરમેનનો મોટો નિવેદન
‘વન નેશન-વન ઈલેક્શન’ (One Nation One Election)ને લઈને ચર્ચા ફરી તેજ બની છે. ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ના ચેરમેને દાવો કર્યો છે કે દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા?...