વ્યારા કુંભારવાડના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ!
વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રી...
નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિ?...
વન નેશન, વન ઈલેક્શનને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો, હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીઓ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ...
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી રફ્તારમાં : 670 એકમો શરૂ, મધ્યપૂર્વ સંકટ બાદ રાહત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરથી ઊભી થયેલી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનની અવ્યવસ્થાએ ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો જો...
ઓનલાઇન ઇ-ફાર્મસી સામે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ : અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે અસર
ભારતમાં ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટિંગના વિરોધમાં ‘ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન ક...
સાણંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ : કેમિકલના કારણે મિનિટોમાં ફેલાઈ, ફાયર બ્રિગેડની ભારે જહેમત
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક કલર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટ?...
પ્રધાનમંત્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિચારને ગુજરાતના મ્યુઝિયમ્સ આપી રહ્યા છે નવી ઓળખ
દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ના અવસરે ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. મ્યુઝ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...
અમદાવાદ વિમાન દુર્ઘટના : પાયલોટ સભરવાલે અંતિમ શ્વાસ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ સુમિત સભરવાલે અંતિમ ક્ષણ સુ...
મોદીનો નેધરલેન્ડ્સ પ્રવાસ : અફસ્લુઇટડિજક ડેમથી ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને મળશે નવી દિશા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના ચાર દેશોની મહત્વપૂર્ણ યાત્રા પર છે. રવિવારે તેઓ નેધરલેન્ડ્સ પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત ડચ નેતૃત્વ સાથે થઈ અને તેમણે વિશ્વપ્રસિદ્ધ Afsluitdijk ડ?...