યુદ્ધ વચ્ચે બે ભારતીય ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, ભારત આવવા રવાના
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજ ધરાવતા બે LPG ટેન્કર ‘પાઇન ગેસ’ અને ‘જગ વસંત’ સફળતાપૂર્વક Strait of Hormuz પાર કરીને ભાર?...
સહકારી બેંકો માટે સાયબર સુરક્ષા પર RBIનો ફોકસ, અમદાવાદમાં વર્કશોપ યોજાઈ
Reserve Bank of India દ્વારા સાયબર છેતરપિંડી સામે જાગૃતિ વધારવા માટે અમદાવાદમાં મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સાયબર સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવો” વિષય પર યોજાયેલી આ વર્કશોપ?...
ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સનો વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા ભવ્ય વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રમતોત્સવનો મુખ્ય હેતુ વિભાગના જવાનો અને કર્મચારીઓમાં રમતગમત પ્રત...
ભાવનગરમાં બુલડોઝર એક્શન : ઝુબૈર સહિત બુટલેગરોના ગેરકાયદે મકાનો ધરાશાયી
ભાવનગર શહેરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી તરીકે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી પ્રોહિબિશન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા ?...
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના...
સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ
ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબ?...
સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા
સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સ?...
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મિલેટ મહોત્સવ-2026’નો ધામધૂમથી પ્રારંભ, ‘શ્રી અન્ન’થી હેલ્ધી ગુજરાતનો સંદેશ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્દઘાટન
વડોદરા શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે આધુનિક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્ય?...
અમરેલીમાં 22 માર્ચ, 2026ના રોજ રવિવારે ₹25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમરેલી જિલ્લાને વિકાસની નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 22 માર્ચ, 2026ના રોજ રવિવારે કુલ ₹25.23 કરોડના 10 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ક...