સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ
ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમા?...
ગુજરાતમાં UCC લાગુ : યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાં જ 37 સંબંધો વચ્ચે નહીં થઈ શકે લગ્ન
ગુજરાતમાં તમામ ધર્મ, મજહબ અને સમુદાયો માટે કાયદાકીય સમાનતા લાવવા રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ છે. આ મહત્વપૂર્ણ પગલાં હેઠળ લગ્ન, છૂટાછેડા, નોંધણી અને ઉ?...
પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી
ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં 'ધરતીના છોરું' અભિયાનમાં ચકલી માળાની ભેટ અપાઈ ત્યારે સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે. 'ધરતીનાં છોરું' અભિયાન સ?...
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો: ₹2.90 કરોડની નકલી નોટો ઝડપી, સરકારના નામે ચાલતો રેકેટ બેનકાબ
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરીને રાજ્યમાં ચકચાર મચાવી છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી નોટો ઝડપી પાડવામાં ?...
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી
આજે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેશના ઔદ્યોગિક, કૌશલ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્ર માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ દ્વારા ‘BHAVYA -...
ગુજરાત વિધાનસભા સંકુલમાં બોમ્બની ધમકીથી હાઈ એલર્ટ, અમદાવાદની શાળાઓને પણ નિશાન
ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે બોમ્બની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. એક અનામી ઇમેઇલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વપૂર્ણ સ્?...
ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો
ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્?...
ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ
વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓન?...
ગાંધીનગરમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ મોડલ સફળ, રોજ 100 ટન કચરામાંથી બનશે જૈવિક ખાતર
ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પર્યાવરણ જાળવણીના એક અનોખા મોડલ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ‘વેસ્ટ ટુ વેલ્થ’ એટલે કે...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પહેલા સરકારની ભવ્ય તૈયારીઓ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે
ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીન?...