મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, પોલીસ પર પથ્થરમારો – 10થી વધુની અટકાયત
મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂં...
યોગી આદિત્યનાથનું નિવેદન : ‘રસ્તા ચાલવા માટે છે, નમાજ માટે નહીં, સંખ્યા વધુ હોય તો શિફ્ટમાં કરો’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રસ્તા પર નમાજ અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કોઈપણ સ્થિતિમાં રસ્તા ?...
પશ્ચિમ બંગાળમાં નવી સરકારના મોટા નિર્ણયો : મહિલાઓ માટે નવી યોજના, સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચને મંજૂરી
પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ ?...
બાળનિકાહ પર અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર લાવી નવો કાયદો : ‘કુંવારી છોકરીઓનું મૌન સહમતી ગણાશે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નિકાહ, તલાક અને બાળનિકાહ સંબંધિત નવો કાયદો જાહેર કર્યો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ ઉભો થયો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદ...
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના...
ભોજશાળા કેસમાં ઐતિહાસિક ચુકાદો : ઇન્દોર હાઇકોર્ટે પરિસરને હિંદુ મંદિર જાહેર કર્યું
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા મામલે આજે ઇન્દોર હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ કાનૂની વિવાદમાં કોર્ટે ભારતીય પુરાત?...
પીએમ મોદીની UAE મુલાકાતથી ભવ્ય શરૂઆત : F-16 એસ્કોર્ટ સાથે સ્વાગત, મોટા કરારો પર સહી
ભારતના પીએમ મોદી એ શુક્રવાર, 15 મે 2026ના રોજ તેમની પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે તેઓ અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમના આગમન સમયે યુનાઇટેડ આરબ એમિરેટ્સના F-16 લડાકુ ...
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ : 11 તીર્થસ્થળોના પાણીથી શિખરનો ‘કુંભાભિષેક’ કરવામાં આવ્યો
બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અ?...
ઉત્તર પ્રદેશમાં પ્રકૃતિનો પ્રહાર : વાવાઝોડું-વીજળીથી 18નાં મોત, યોગી આદિત્યનાથએ વ્યક્ત કર્યું શોક
ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, તેજ પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થય?...
PM નરેન્દ્ર મોદીએ ફુજૈરા પોર્ટ હુમલાની નિંદા કરી, કહ્યું ‘ભારત મજબૂતીથી યુએઈની સાથે છે’
સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની ત?...