પાટણમાં માત્ર પોણા ૨ ઇંચ વરસાદ અને શહેર થઈ ગયું તણાઈમય, નગરપાલિકા સામે ભારે રોષ
પાટણ શહેરમાં આજે સવારે પડેલા માત્ર પોણા ૨ ઇંચ જેટલા વરસાદે શહેરના વ્યવસ્થાપનનાં ભંડાફોડ કરી નાખ્યા. શહેરનું હાર્દ માનાતું આનંદ સરોવર વિસ્તારમાંથી લઈ પાટણ રેલવે ઘરનાળા તરફ જતો માર્ગ, પાણીથ?...
હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં મંગળવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદના કારણે સ્થાનીક વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પ્રકૃતિએ ગંભીર રૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કે...
ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
ગુજરાતમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે સામાન્ય જીવન ઉપરાંત શૈક્ષણિક વ્યવસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે. ખા...
નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા
નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. ?...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,...
આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ૨.૨૫ મીટરની ઉંચાઈ સુધી ખોલીને છોડાઈ રહેલું ૧.૫૦ લાખ ક્યુસેક પાણી
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, બુધવારે તેમાં આંશિક રાહત જોવા મળી છે. બુધવારે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ૨૪ કલાકની સ્થિતિએ સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૭૧ મિ.મિ., ?...
નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. ...
ભારે વરસાદની આગાહીને પગલે વીજ અકસ્માત ટાળવા માટે એમજીવીસીએલ દ્વારા ગાઈડલાઈન જારી
નવા બાંધકામ વખતે વીજ માળખા થી સલામત અંતર જાળવવું, વિસ્થાપન ઉપર કરાવીત વીજ ભાર કરતાં વધારે વીજભાર જોડવો નહી, તેમજ વીજ પ્રણાલી પર વિપરીત અસર કરીને અકસ્માત નોતરે છે જેથી વધારાના વીજભાર માટે સંબ...