BMC Mayor 2026 : ભાજપના રિતુ તાવડે મેયરનો સંભાળ્યો પદભાર, 25 વર્ષ બાદ ઠાકરે પરિવારનું વર્ચસ્વ સમાપ્ત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર રિતુ તાવડે બિનહરીફ રીતે મુંબઈના નવા મેયર તરીકે ચૂંટાયા છે, જ્યારે શિવસેનાના સ?...
મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણી પરિણામ : મહાયુતિ આગળ, ભાજપે 225 બેઠકો જીતી
મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પરિષદ (ZP) અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 731 જ?...
મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના રાજકીય દ્રશ્યમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. દિવંગત નેતા અજિત પવારની પત્ની, સુનેત્રા પવાર, રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના નવ...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ: સુનેત્રા પવાર બનશે રાજ્યની પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ એક ઐતિહાસિક ક્ષણ છે. રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર શનિવારે (૩૧ જાન્યુઆરી, ૨૦૨૬) મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સ્વર્ગસ્થ ?...
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્ર?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...
રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ આજે ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ?...
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે ચડ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્યમાં શોકની ગાઢ છાયા છવાઈ ગઈ છે. આ દુઃખદ સમાચારથી માત્ર રાજકીય વર્તુળ જ નહીં, પરંતુ સામાન્ય જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે. પવાર...
‘રનવે નથી દેખાતો…’, અજિત પવારના પ્લેન ક્રેશ પહેલા પાયલોટ અને ATC વચ્ચે થઈ હતી વાતચીત, તપાસ શરૂ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટના અંગે એક વિસ્તૃત પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં વિ?...
અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના અત્યંત આઘાતજનક સમાચાર વચ્ચે હવે આ અકસ્માતની અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વિમાન અમદ...