ગુજરાતની સરકારી કચેરીઓનો કાયાકલ્પ : GRIMCOએ 3 વર્ષમાં ₹54.97 કરોડના ખર્ચે આધુનિક અને નાગરિક-કેન્દ્રીત માળખું ઊભું કર્યું
ગુજરાતમાં સુશાસન, પારદર્શક વહીવટ અને નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સરકારી અને અર્ધસરકારી કચેરીઓને આધુનિક બનાવવાનું વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન?...
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો વહીવટી સુધારો : તાલુકા આયોજન અને ATVT સમિતિઓનું વિલીનીકરણ, હવે બનશે 18 સભ્યોની UTPC
ગુજરાતમાં તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિકાસ યોજનાઓનું આયોજન વધુ ઝડપી, પારદર્શક અને સંકલિત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તાલ?...
કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લ...
નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગે શુક્રવારે રાજપીપલા સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દ...
‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ‘સેવા સેતુ’
૨૩ સેવાઓથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં હાલમાં કુલ ૫૫ જેટલી સેવાઓથી નાગરિકો લાભાન્વિત ‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેત...