નવરાત્રિનો આઠમો દિવસ, જાણો મા મહાગૌરીની કથા અને મંત્ર
હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે, જેમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા દિવસે અષ્ટમી તિથિએ દેવીના આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના કરવા?...
કેમ અનંત ચતુર્દશીએ થાય છે ગણેશ વિસર્જન?
હિંદુ ધર્મના અનેક તહેવારોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરે, ઓફિસે કે અન્ય સ્થળોએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના રોજ મૂર્તિનું વ...
સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, ગુજરાતમાં ૪ ઠેકાણે ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજિત!
હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો ?...
નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ
નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્ર?...