બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
જૂનાગઢના દોલતપરામાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિક હિંદુઓની માંગ
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને નૂતનનગર સહિતની હિંદુ બહુમતી વસ્તી ધરાવતી સોસાયટીઓના રહિશોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક?...
મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં અવૈધ ધર્માંતરણના એક મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. દેહાત કોટવાલી પોલીસે ખરહરા ગામમાં આવેલી એક ચર્ચમાં દરોડા પાડીને હિંદુ પરિવારોને પ્રલોભન આપીને ઈસાઈ ધ?...
ખ્વાજા રેસિડેન્સી વિવાદ : ડેમોગ્રાફી બદલાવાની ચિંતા વચ્ચે વિસ્તારને ‘અશાંતધારા’ હેઠળ સમાવવાની માંગ
ગુજરાતના ખેડા જિલ્લામાં ‘ખ્વાજા રેસિડેન્સી 2’ હાઉસિંગ પ્રોજેક્ટને લઈને સ્થાનિક સ્તરે મોટો વિરોધ ઉભો થયો છે. વિઠલપુરા અને પરસંતાજ ગામોના રહેવાસીઓએ પ્રોજેક્ટને કારણે ડેમોગ્રાફિક ચેન્જ અન?...