શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમ?...
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ
બાંગ્લાદેશમાં હાલ રાજકીય તણાવ ચરમસીમાએ છે, કારણ કે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ચાલી રહેલા ગંભીર આરોપોના કેસમાં અદાલત દ્વારા નિર્ણય આપવાની તૈયારી ચાલી રહી છે. હસીના પર હત્યા અને ષડયં...
બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ ...
નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવ દરમિયાન થયેલી હિંસા બાદ તંત્ર હવે સખત પગલાં લેતું દેખાઈ રહ્યું છે. 8 ઑક્ટોબરના રોજ ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી પથ્થરમાર અને તોડફોડ?...
મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ
ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા પછી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, સત્તાવાળાઓએ સાવચ?...
સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”
તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પ...
લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભ?...
ઉન્નાવમાં ‘આઈ લવ મુહમ્મદ’ જુલુસમાં હિંસા, પોલીસ પર પણ હુમલો
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભીડભાડ અને હિંસક ઘટનાનું મચેલું માહોલ વિવાદના કેન્દ્રબિંદુ બની ગયું છે. રવિવારે, 21 સપ્ટેમ્બરે, ઉન્નાવમાં 100 કરતા વધુ મુસ્લિમ સમુદાયના લોકો ‘I Love Muhammad’ના બેનરના હેઠળ ગે...
કોણ છે કુલમન ઘિસિંગ? જેમને PM બનાવવા માંગે છે Gen-Z, ભારત સાથે ખાસ કનેક્શન
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હવે નવા નામે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. કાર્યકારી વડાપ્રધાન માટે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રથમ વખત કુલમાન ઘિસિ...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...