ચકલાસીમાં ગાયોના મૃત અવશેષોથી ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ, તંત્રના આંખ આડા કાન !
ચકલાસી સંતરામ મંદિર બની રહ્યું છે ત્યારે નાગ તળાવ પાસે ગાયોના મૃત અવશેષોનો ઢગલો – ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, જેને લઈને હિન્દુ ધર્મ સેનાએ નગરપાલિકાને આવેદન અપાયું, હિન્દુ ધ...
નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હો?...
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હત?...