નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ સસ્પેન્ડ
કચ્છના નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક ગંભીર ધાર્મિક વિવાદ સામે આવ્યો છે, જે બાળકની સલામતી અને ધાર્મિક ભાવનાઓ સાથે સંકળાયેલી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કર?...
ABVP ગુજરાત પ્રદેશના ૫૭મા અધિવેશનનું આણંદ ખાતે ઉદ્ઘાટન
મંગળવારે વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમને માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતા સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા તથા નવીનતા જેવા ક્ષેત્રોમાં ?...
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી, સુરક્ષા પ્રશ્નો ઊભા થયા
વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહિલા કાર્યકરો વિદ્યાર્થીનીઓ બપોરના સમયે કેન્ટીનમ?...
ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભી?...
સેવેન્થ ડે શાળામાં થયેલી હિંસક ઘટના અત્યંય ચિંતા જનક, જવાબદાર શાળા સંચાલન સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય : અભાવિપ ગુજરાત
ગત તારીખ 19 ઓગસ્ટના રોજ કર્ણાવતી (અમદાવાદ) મહાનગરના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે શાળામાં બનેલી હૃદયકંપી ઘટના સમગ્ર શૈક્ષણિક જગતને હચમચાવી ગઈ છે. એક કુમળું જીવન અચાનક છીનવાઈ ગયું અને એક નિર્દોષ ?...
અભિસાર શર્મા પર આસામમાં FIR, સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ
ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે (21 ઑગસ્ટ, 2025) પત્રકાર અને યુટ્યુબર અભિસાર શર્મા વિરુદ્ધ ગંભીર આરોપો હેઠળ FIR નોંધાવી છે. આ કેસ ગુવાહાટીના નયનપુર, ગણેશગુરી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આલોક બરુઆ ?...
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલ છાવણીમાં ફેરવાઈ, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે તણાવ અને આક્રોશનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના જ સ્કૂલન...
ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું
જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા એક અત્યંત ઉગ્ર અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. લાલ બંગલા વિસ્તાર ખાતે ભેગા થયેલા કાર્યકરો દ્વારા પાટ...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ઐતહાસિક ૫૬મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે સંપન્ન
રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના શ્રી ધનરાજભાઈ નથવાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત અ.ભા.વિ.પ નુ ૫૬મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે સંપન્ન થયું. ...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ૫૬મુ પ્રદેશ અધિવેશન નો શુભારંભ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 56માં પ્રદેશ અધિવેશનનો કર્ણાવતી મહાનગર ખાતે શુભારંભ થઈ ગયેલ છે. આ પ્રદેશ અધિવેશન સંપૂર્ણપણે નવ નિર્માણ આંદોલન ની ઝાંખી કરાવતું છે. સમગ્ર ગુજરાત ભરમાંથી તમામ ?...