અમરનાથ યાત્રા 2026 પહેલાં જ બાબા બરફાનીના દર્શન, ગુફામાં બરફ શિવલિંગના ભવ્ય રૂપે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
પવિત્ર અમરનાથ યાત્રા 2026 શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ આ પહેલાં જ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીના પ્રથમ દર્શન સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુફામાં બન?...
હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી
ચોમાસાના તીવ્ર પ્રભાવે ભારતના અનેક પહાડી રાજ્યો અને મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે હજી પણ સ્થિતિ અશાં?...
3 જુલાઈથી થશે અમરનાથ યાત્રાની શુભ શરૂઆત, બાબા બર્ફાનીના દર્શન માટે આજે પહેલી ટુકડી થઈ રવાના
અમરનાથ યાત્રા-2025 માટે ભક્તોમાં નવા ઉત્સાહ અને શ્રદ્ધાની લહેર જોવા મળી રહી છે, કારણ કે 3 જુલાઈથી આ પવિત્ર યાત્રાની સત્તાવાર શરૂઆત થવા જઈ રહી છે. ‘બાબા બર્ફાની’ના દર્શન માટે આતુર હજારો શ્રદ્ધાળ?...
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓના પહેલા સમૂહે આજે જમ્મુથી યાત્રા આરંભી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર સ્થિત બેઝ કેમ્પ પરથી યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. યાત્રીઓ બ?...
અમરનાથ યાત્રા માટે નવી માર્ગદર્શિકા જાહેરી, હેલિકોપ્ટર સેવા અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય
અમરનાથ યાત્રા 2025: હેલિકોપ્ટર સેવા બંધ, રૂટ 'નો ફ્લાઈંગ ઝોન' જાહેર જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ સરકારએ આ વર્ષે હેલિકોપ?...
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિ?...
જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં
22મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહી?...
પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના
જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણા?...
આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ ?...
બાબા બર્ફાનીના ભક્તો માટે મહત્વના સમાચાર, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ
અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રા છે. તેનું ઘણું મહત્વ છે. અમરનાથ યાત્રા વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલે છે. જો આપણે ગયા વર્ષની વા?...