સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવ?...
સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સ્થાનમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. કથાના સાતમાં દિવસે રામ જન્મ પ્રસંગ સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થ...
બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવ?...