PM-KUSUM યોજનાથી ગુજરાતના ખેડૂતોનું ભાગ્ય બદલાયું: સોલાર પંપ બન્યા આવક, આત્મનિર્ભરતા અને વિકાસના નવા આધાર
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ડાંગ, નર્મદા, તાપી સહિત?...
ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોન?...