ભારતની ચા નિકાસમાં ઐતિહાસિક વધારો : 12 વર્ષમાં 93% ઉછાળો, વૈશ્વિક બજારમાં ભારતીય ચાની મજબૂત હાજરી
ભારતની ચા નિકાસ છેલ્લા 12 વર્ષમાં નોંધપાત્ર રીતે વધી છે. નાણાકીય વર્ષ 2013-14માં રૂ. 4,509 કરોડની નિકાસ સામે નાણાકીય વર્ષ 2025-26 સુધી આ આંકડો વધીને રૂ. 8,719 કરોડ થયો છે, જે લગભગ 93% નો ઉછાળો દર્શાવે છે. આ માહિતી ક?...
ભારત સરકારનો મોટો નિર્ણય : ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ
ભારત સરકારે સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા અને વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. Directorate General of Foreign Trade (DGFT) દ્વારા 13 મે 2026ના રોજ જાહેર કરવામ?...
મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ.1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે અંદાજિત ₹1600 કરોડની મહત્ત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ, પ્રાકૃતિક ખેતીને અપનાવવા અપીલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ Bhaskaracharya Institute for Space Applications and Geo-Informatics (BISAG) ના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો...
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મિલેટ મહોત્સવ-2026’નો ધામધૂમથી પ્રારંભ, ‘શ્રી અન્ન’થી હેલ્ધી ગુજરાતનો સંદેશ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્?...