આપ નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં બોરવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમા આમ આદમી પાર્ટીની એન્ટ્રી
સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે, 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ ?...
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી – ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પાંચ સભ્યોની કમિટીની રચના
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ, જસ્ટિસ રંજના દેસાઈ કરશે. સમિતિના અન્ય સભ?...
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્યપ્રદર્શનથી થઈ હતી
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્યમહેમાન ...
આગામી 24-25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, જેનાથી સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય
ગુજરાત સાયન્સ સિટી, તમામ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમો, ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો. ગાંધીનગર, 24 જાન?...
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...
ગુજરાત માં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું
હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટનમાં શ્રી અમિતભાઈ શાહ કિન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર)ના હસ્તેમા શ્રી સુરેશ ભણાજીજોશ?...
ગણતંત્ર દિન ઉજવણી : નવી દિલ્હી વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા
૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી ?...
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (ISSP) આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (ISSP) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એ?...
ગુજરાત સહીત 17 રાજ્યમાં રોકેટની ઝડપે થઈ રહ્યો છે વિકાસ, GSDP માં નોંધપાત્ર વૃદ્ધિ
બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ભલે ઘટીને 5.4 ટકા પર આવી ગયો હોય, પરંતુ કોવિડ રોગચાળા પછી, ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અહેવાલ મુજબ, 25 ?...
BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...