બનાસકાંઠા: કાણોદર-પાલનપુર હાઈવે પર ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ, ચાલકનો ચમત્કારી બચાવ
બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ...
ગુજરાતમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો વધારો: 10 વર્ષમાં 26% ઉછાળો, રોજે સરેરાશ 9 મોત
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના “Accidental Deaths & Suicides in India (ADSI) 2024” રિપોર્ટ મુજબ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં...
અમદાવાદ: GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ ઝડપાયો
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર થયેલા હુમલા મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. નવરંગપુરા પોલીસે મુખ્ય આરોપી આદિત્ય રાઠોડને ધરપકડ કરી લીધી છે. આરો?...
સોમનાથ મંદિરનો રહસ્યમય ઉદ્ભવ : ચંદ્ર, શિવ અને વૈદિક સંસ્કૃતિની અમર ગાથા
ભારતને રહસ્યો, આધ્યાત્મિકતા અને જીવંત સંસ્કૃતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક સનાતન સંસ્કૃતિએ ભારતના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં મંદિરોનું વિશેષ સ્થાન રહ્યુ?...
સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્ર...
પેટાચૂંટણીઓમાં BJPનો દબદબો, 7માંથી 4 બેઠકો ભાજપને : ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં જીત
દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીઓમાં BJP એ નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાની સંગઠનાત્મક મજબૂતી ફરી સાબિત કરી છે. કુલ 7 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપે...
ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂ...
સુરત મનપા ચૂંટણીમાં AAPને ઝટકો : મનોજ સોરઠિયા 6000 મતોથી પરાજિત, ભાજપની પેનલ વિજેતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, જેમાં રાજ્યભરમાં 9000થી વધુ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. મહાનગરોમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકા પર સૌની નજર છે...
ગુજરાતમાં AAPને વધુ એક ઝટકો : સાગર રબારીનો રાજીનામો, સંગઠનમાં ઉથલપાથલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં Aam Aadmi Party (AAP)ને વધુ એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પોતાના તમામ હોદ્દાઓ અને સભ્યપ...
ગુજરાત સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ : સુરત-રાજકોટમાં ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડાયા
ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ થયો છે. આ વચ્ચે Indian National Congress (કોંગ્રેસ) દ્વારા ‘મિશન અજ્ઞાત’ નામનું ખાસ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જે ર?...