ચીનમાં શી જિનપિંગ પર હુમલાનો પ્રયાસ હોવાની ચર્ચા, હોટલ છોડીને ભાગ્યા; અથડામણમાં 9 જવાનોના મોત
ચીની લેખિકા શેંગ શુએના દ્વારા જાહેર માહિતી અનુસાર, 18 જાન્યુઆરી, 2026ની સાંજે ચીનના સેનાના બે શીર્ષક અધિકારીઓ—જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલી—એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુ?...
ચીનની પરેડમાં સાથે જોવા મળ્યા પુતિન-જિનપિંગ અને કિમ જોંગ ઉન, ટ્રમ્પને અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્રનો ભય
ચીનની રાજધાની બેઇજિંગમાં 80મી વિક્ટરી ડે પરેડ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પ્રસંગે રશિયન રાષ્ટ્રપતિ ?...
PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચનારી રહી. ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલા આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ...
જિનપિંગ અને પુતિન સાથે મુલાકાત બાદ SCO શિખર સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન
સોમવારે (1 સપ્ટેમ્બર) ચીનમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટનું પૂર્ણ સત્ર ભવ્ય રીતે શરૂ થયું, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઉદ્ઘાટન સંબોધન આપ્યું અને તેના તરત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર...
એસ. જયશંકર બાદ અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મુલાકાતે ભારત-ચીન સંબંધોમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક 24મી વિશેષ પ્રતિનિધિ ?...
5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય
ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેર?...